________________
ગૃહસ્થયમ પ્રબોધન
१. गृहप्रवर्तने लग्नो, गृहस्थो भोगमाश्रितः ।
થસ્થાપન કર્યું, જવ થતિ ? . . મેઘ બોલ્યો, ભગવન્! જે ગૃહસ્થ ભોગનું સેવન કરે છે અને ગૃહસ્થી ચલાવવામાં લાગેલો છે, તે ધર્મની આરાધના શી રીતે કરી શકે ? (૧)
भगवान् प्राह ૨. ટેવાનુપ્રિય ! ચા, આત્તિ લીગત તા 7 -
ધર્મસ્થાનાં કુર્યાત કે સ્થિતિમ વરનું || ભગવાને કહ્યું, દેવાનુપ્રિય! જે વ્યક્તિની આસક્તિ ક્ષીણ થઈ જાય છે તે ઘરમાં રહેવા છતાં ધર્મની આરાધના કરી શકે છે. (૨)
३. गृहेऽप्याराधना नास्ति, गृहत्यागेऽपि नास्ति सा
आशा येन परित्यक्ता, साधना तस्य जायते ।। ઘર્મની આરાધના ન તો ઘરમાં છે કે મેં ઘરને છોડવામાં છે. તેનો અધિકારી ગૃહસ્થ પણ નથી અને ગૃહત્યાગી પણ નથી. તેનો અધિકારી એ છે કે જે આશાને ત્યાગી ચૂક્યો છે. (૩) ,
૪ગારા અંm જ ત્ય, નારી ન વા પ્રદી,
ઉમાશા યેન પત્યિl, Fા સોટ્ટતિ માનવઃ || જેણે ઘરનો ત્યાગ કર્યો હોય છતાં આશાનો ત્યાગ ન કર્યો હોય, તે ન તો ત્યાગી છે કે ન તો ગૃહસ્થ છે. એ જ માણસ ત્યાગનો અધિકારી છે, કે જે આશાને ત્યાગી ચૂક્યો છે. (૪). "
સંબોધિ ફક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org