________________
રૂ. અન્તોદયસભૂતા, મવતૃષ્ણા સંતા મવેત્ । વિત્તા સમુષ્ઠિત્ય, સાગનો નૈવ નશ્યતિ ।।
આ ભવતૃષ્ણારૂપી લતા હૃદયની ભીતર ઉત્પન્ન થાય છે. તેને ઉખાડીને જે વિહાર કરે છે, તે મનુષ્ય નષ્ટ નથી થતો- સન્માર્ગથી ચુત નથી થતો. (૩૭)
૨૮.
कषाया अग्नयः प्रोक्ताः, શ્રુત-શી-તપોનનમ્ ।
एतद्धाराहता यस्य स जनो नैव नश्यति ।। line%20
શીલ અને તપ– વગેરે
કષાયોને અગ્નિ કહેવામાં જળ છે. જેણે આ જળધારા થકી કષાયાગ્નિને શાંત કરી દીધોJIGO આવ બૂઝાવી નાખ્યો, તે મનુષ્ય નષ્ટ નથી થતો સન્માર્ગથી ચ્યુત નથી થતો. (૩૮)
३९. 'येनात्मा साधितस्तेन, विश्वमेतत् प्रसाधितम् । येनात्मा नाशितस्तेन, सर्वमेव विनाशितम् ।।
'}}
૨ જેણે આત્માને સાધી લીધો તેણે વિશ્વને સાધી લીધું, જેણે આત્માને ખોયો તેણે સર્વસ્વ ખોયું. (૩૯):
Jain Education International
૪. છેલ્ લું નિર્મય, અતૃદેવું મતિ સ્મૃનેત્ ..दृष्टादृष्टविभागेन, नैकान्ते स्थापयेन्मतिम् ।।
આત્મદર્શી સાધકે દૃષ્ટ-પૌદ્ગલિક વસ્તુથી વિરક્ત બનવું જોઈએ અને અદષ્ટ-આત્મિક તત્ત્વની પ્રાપ્તિ માટે જોઈએ. દૃષ્ટ અને અદષ્ટના વિભાગને સમજીને એકાંત-કેવળ સમાટે બુદ્ધિ જોડવી દૃષ્ટમાં મતિનું નિયોજન ન કરવું. જોઈએ. (૪૦)
___ joje
૪૬. श्रमणो वा गृहस्थो वा यस्य धर्मे मतिर्भवेत् । आत्माऽसौ साध्यते तेन, साध्ये कृत्वा स्थिरं मनः ।।
:;
જેની મતિ ધર્મ સાથે જોડાયેલી છે તે શ્રમણ હોય કે ગૃહસ્થ, સાયમાં મનને સ્થિર બનાવીને આત્માને સાધી લે છે. (૪૧)
સંબોધિ
૨૧૨
For Private & Personal Use Only
www.jainelibrary.org