SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ. અન્તોદયસભૂતા, મવતૃષ્ણા સંતા મવેત્ । વિત્તા સમુષ્ઠિત્ય, સાગનો નૈવ નશ્યતિ ।। આ ભવતૃષ્ણારૂપી લતા હૃદયની ભીતર ઉત્પન્ન થાય છે. તેને ઉખાડીને જે વિહાર કરે છે, તે મનુષ્ય નષ્ટ નથી થતો- સન્માર્ગથી ચુત નથી થતો. (૩૭) ૨૮. कषाया अग्नयः प्रोक्ताः, શ્રુત-શી-તપોનનમ્ । एतद्धाराहता यस्य स जनो नैव नश्यति ।। line%20 શીલ અને તપ– વગેરે કષાયોને અગ્નિ કહેવામાં જળ છે. જેણે આ જળધારા થકી કષાયાગ્નિને શાંત કરી દીધોJIGO આવ બૂઝાવી નાખ્યો, તે મનુષ્ય નષ્ટ નથી થતો સન્માર્ગથી ચ્યુત નથી થતો. (૩૮) ३९. 'येनात्मा साधितस्तेन, विश्वमेतत् प्रसाधितम् । येनात्मा नाशितस्तेन, सर्वमेव विनाशितम् ।। '}} ૨ જેણે આત્માને સાધી લીધો તેણે વિશ્વને સાધી લીધું, જેણે આત્માને ખોયો તેણે સર્વસ્વ ખોયું. (૩૯): Jain Education International ૪. છેલ્ લું નિર્મય, અતૃદેવું મતિ સ્મૃનેત્ ..दृष्टादृष्टविभागेन, नैकान्ते स्थापयेन्मतिम् ।। આત્મદર્શી સાધકે દૃષ્ટ-પૌદ્ગલિક વસ્તુથી વિરક્ત બનવું જોઈએ અને અદષ્ટ-આત્મિક તત્ત્વની પ્રાપ્તિ માટે જોઈએ. દૃષ્ટ અને અદષ્ટના વિભાગને સમજીને એકાંત-કેવળ સમાટે બુદ્ધિ જોડવી દૃષ્ટમાં મતિનું નિયોજન ન કરવું. જોઈએ. (૪૦) ___ joje ૪૬. श्रमणो वा गृहस्थो वा यस्य धर्मे मतिर्भवेत् । आत्माऽसौ साध्यते तेन, साध्ये कृत्वा स्थिरं मनः ।। :; જેની મતિ ધર્મ સાથે જોડાયેલી છે તે શ્રમણ હોય કે ગૃહસ્થ, સાયમાં મનને સ્થિર બનાવીને આત્માને સાધી લે છે. (૪૧) સંબોધિ ૨૧૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy