________________
આત્મમૂલકધર્મ-પ્રતિપાદન
भगवान् प्राह છે. અત્યાત્મિા વેતનાપો, મિત્ર પૌળિઃ |
स्वतन्त्रः करणे भोगे, परतन्त्रश्च कर्मणाम् ।। આત્માનું સ્વરૂપ ચેતન છે. તે પૌદ્ગલિક ગુણોથી અલગ છે. તે કર્મ કરવામાં સ્વતંત્ર અને તેનું ફળ ભોગવવામાં પરતંત્ર છે. (૧)
२. अध्रुवे नाम संसारे, दुःखानां काममालये ।
परिभ्राम्यन्नयं प्राणी, क्लेशान् व्रजत्यतर्कितान् ।। આ સંસાર અધ્રુવ-અશાશ્વત છે અને દુઃખોનું આલય છે. તેમાં પરિભ્રમણ કરતાં કરતાં પ્રાણી અતર્કિત લેશો પામે છે. (૨)
રૂ. પુનર્નવી વૃન, વિચિત્ર ઘરતે વપુઃ
कृत्वा नानाविधं कर्म, नानागोत्रासु जातिषु ।। જીવ પોતાના આચરણથી વારંવાર જન્મ લે છે અને વિચિત્ર પ્રકારનાં શરીર ધારણ કરે છે. તે વિભિન્ન પ્રકારનાં કર્મોનું ઉપાર્જન કરીને વિભિન્ન ગોત્રવાળી જાતિઓમાં પેદા થાય છે. (૩)
૪. પ્રહાળ્યા વિના વિષ્યિ, માનુપૂર્ચા કરીને !
जीवाः शोधिमनुप्राप्ता, आव्रजन्ति मनुष्यताम् ।। કર્મોની હાનિ થતાં થતાં જીવ ક્રમશઃ વિશુદ્ધિ પામે છે અને વિશુદ્ધ જીવ મનુ ગતિમાં જન્મ લે છે. (૪)
૧. સંધ્યાપિ માનુષ ગજ, શ્રુતિર્ધર્નચ ટુર્તમાં |
यां श्रुत्वा प्रतिपद्यन्ते, तपः क्षान्तिमहिंसताम् ।।
સંબોધિ - ૧૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org