________________
મિથ્યા-સભ્ય-જ્ઞાન-મીમાંસા
मेघः प्राह १. ज्ञान प्रकाशकं तत्र, मिथ्यासम्यक्त्वकल्पना ।
nિતે જોડત્ર હેતુ: ચા, વોમિચ્છામિ સતિ | મેઘ બોલ્યો, જ્ઞાન પ્રકાશ કરનાર છે. તો પછી મિથ્યાજ્ઞાન અને સમ્યજ્ઞાન એવા જે વિકલ્પ કરવામાં આવે છે તેનું કારણ શું છે? હવે હું આ જાણવા માગું છું. (૧)
भगवान् प्राह २. ज्ञानस्यावरणेन स्याद्, अज्ञानं तत्प्रभावतः ।
अज्ञानी नैव जानाति, वितथं वा यथातथम् ।। ભગવાને કહ્યું, જ્ઞાન ઉપર આવરણ આવવાથી અજ્ઞાન થાય છે. તેના પ્રભાવથી અજ્ઞાની જીવ યથાર્થ અથવા અયથાર્થ-કશું જ જાણી શકતો નથી. (૨)
રૂ. નૈત વિસ્તે નોન, નાપિ સંતે વિતા
વર્ત સદગાતો, સાવૃતિ નિઝામનઃ || આ આવરણ જીવોને ન તો વિકૃત બનાવે છે કે ન તો સંસ્કૃત બનાવે છે. તે માત્ર પોતાના આત્માના સહજ પ્રકાશને ઢાંકે છે. (૩)
૪. જ્ઞાનયાવર યાવનું, માવશુક્યા વિનીયતે |
अव्यक्तो व्यक्ततामेति, प्रकाशस्तावदात्मनः ।। ભાવોની વિશુદ્ધિ દ્વારા જ્ઞાનનું જેટલું આવરણ વિલીન થાય છે, એટલો જ આત્માનો અવ્યક્ત પ્રકાશ વ્યક્ત થઈ જાય છે. (૪)
સંબોધિત ૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org