________________
भगवान् प्राह ૪૨. વૈતચીનમવો , સોપાનું પ્રથમ વતમૂ |
तपसा संयमेनासौ, साध्योऽस्ति सकलैर्जनैः ।। ભગવાને કહ્યું, ધર્મ છે ચૈતન્યનો અનુભવ. તેનું પ્રથમ સોપાન છે વ્રત. તેની સાધનાનાં બે કારણો છે- તપ અને સંયમ. (૪૨)
४३. आसक्तिं जनयत्याशु, वस्तुभोगो हि देहिनाम् ।
जीवनं वस्तुसापेक्षं, समस्या महती ध्रुवम् ।। પદાર્થનો ભોગ આસક્તિ પેદા કરે છે અને જીવન પદાર્થસાપેક્ષ છે એ મોટી સમસ્યા છે. (૪૩)
૪૪. મા વિતી પુસ, તાવાનું માવાત્મો જ્વર: |
भावात्मको ज्वरो यावान्, तावान् तापो हि मानसः ।। જેટલી આસકિત એટલો જ ભાવાત્મક તનાવ. જેટલો ભાવાત્મક તનાવ, એટલો માનસિક તનાવ અથવા તો એટલું માનસિક દુઃખ. (૪૪)
૪. ચૈતન્યાનુભવો યાવાન, અનાસત્તિ૨ તાવતી |
- યાવતી ચા બનાસાિ , તાવનું માવઃ પ્રસાવિયુ જેટલી ચેતનાની અનુભૂતિ તેટલી અનાસક્તિ, જેટલી અનાસક્તિ એટલી ભાવાત્મક પ્રસન્નતા. (૪૫)
४६. यावान् भावप्रसादः स्याद्, तावद् मनो हि निर्मलम् ।
नैर्मल्यं मनसो यावद्, तावत् स्याद् सहजं सुखम् ।। જેટલી ભાવાત્મક પ્રસન્નતા એટલી માનસિક નિર્મળતા. જેટલી માનસિક નિર્મળતા એટલું સહજ સુખ. (૪૬)
સંબોધિ તા૧૨૧ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org