SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ भगवान् प्राह ૪૨. વૈતચીનમવો , સોપાનું પ્રથમ વતમૂ | तपसा संयमेनासौ, साध्योऽस्ति सकलैर्जनैः ।। ભગવાને કહ્યું, ધર્મ છે ચૈતન્યનો અનુભવ. તેનું પ્રથમ સોપાન છે વ્રત. તેની સાધનાનાં બે કારણો છે- તપ અને સંયમ. (૪૨) ४३. आसक्तिं जनयत्याशु, वस्तुभोगो हि देहिनाम् । जीवनं वस्तुसापेक्षं, समस्या महती ध्रुवम् ।। પદાર્થનો ભોગ આસક્તિ પેદા કરે છે અને જીવન પદાર્થસાપેક્ષ છે એ મોટી સમસ્યા છે. (૪૩) ૪૪. મા વિતી પુસ, તાવાનું માવાત્મો જ્વર: | भावात्मको ज्वरो यावान्, तावान् तापो हि मानसः ।। જેટલી આસકિત એટલો જ ભાવાત્મક તનાવ. જેટલો ભાવાત્મક તનાવ, એટલો માનસિક તનાવ અથવા તો એટલું માનસિક દુઃખ. (૪૪) ૪. ચૈતન્યાનુભવો યાવાન, અનાસત્તિ૨ તાવતી | - યાવતી ચા બનાસાિ , તાવનું માવઃ પ્રસાવિયુ જેટલી ચેતનાની અનુભૂતિ તેટલી અનાસક્તિ, જેટલી અનાસક્તિ એટલી ભાવાત્મક પ્રસન્નતા. (૪૫) ४६. यावान् भावप्रसादः स्याद्, तावद् मनो हि निर्मलम् । नैर्मल्यं मनसो यावद्, तावत् स्याद् सहजं सुखम् ।। જેટલી ભાવાત્મક પ્રસન્નતા એટલી માનસિક નિર્મળતા. જેટલી માનસિક નિર્મળતા એટલું સહજ સુખ. (૪૬) સંબોધિ તા૧૨૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy