SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૧ ભાષાન્તર द्वेष्योऽपिभूप्रसरदश्वपदातिसैन्यो, नाक्रामति क्रमयुगाचलसंश्रितं ते |રૂલા માંસાસ્કૃrfશ્ચ-ર-શુક્ર-સનમના, स्नायूदिते वपुषि पित्तमरुत्कफाद्यैः । रोगानलं चपलितावयवं विकार, स्त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् //રૂદ્દા मिथ्याप्रवादनिरतं व्यधिकृत्यसूयमेकान्तपक्षकृतकक्षविलक्षितास्यम् । ચંતાડતી . તે બ્રિનિહં, त्वन्नामनागदमनी हृदि यस्य पुंस: //૩૭lી प्राचीनकर्मजनितावरणं जगत्सु, मौढ्यं मदाढ्यहढमुद्रितसान्द्रतन्द्रम् । સૌપશુષ્ટિમય ! સાસુa! , त्वत्कीर्तनात् तम इवाशु भिदामुपैति / રૂા साहित्यशाब्दिकरसामृतपूरितायां, सत्तर्ककर्कशमहोर्मिमनोरमायाम्। पारं निरन्तरमशेषकलन्दिकायां, त्वत्पादपङ्कजवनाश्रयिणो लभन्ते || રૂા संस्थैरुपर्युपरि लोकमिलौकसो ज्ञा, व्योम्नो गुरुज्ञकविभिः सह सख्यमुच्चैः । अन्योऽन्यमान्यमिति ते यदवैमि मातस्वासं विहाय भवतः स्मरणाद् व्रजन्ति |૪|| देवा इयन्त्यजनिमम्ब ! तव प्रसादात्, प्राप्नोत्यहो प्रकृतिमात्मनि मानवीयाम् । व्यक्तं त्वचिन्त्यमहिमा प्रतिभाति तिर्यक, मा भवन्ति मकरध्वजतुल्यरुपा: //૪ ये चानवद्यपदवीं प्रतिपद्य पद्मे !, त्वाच्छिक्षिता वपुषि वासरतिं लभन्ते। नोऽनुग्रहात् तव शिवास्पदमाप्य ते यत्, सद्य: स्वयं विगतबन्धभया भवन्ति I૪રા इन्दो: कलेव विमलाऽपि कलङ्कमुक्ता, गङ्गेव पावनकरी न जलाशयाऽपि । स्यात् तस्य भारति! सहस्रमुखी मनीषा, यस्तावकं स्तवमिमं मतिमानधीते I/૪રા योऽहंजयेऽकृतजयो गुरुषेमकर्णपादप्रसादमुदितो गुरुधर्मसिंहः। वाग्देवि ! भूम्नि भवतीभिरभिज्ञसङ्घ, तं मानतुङ्गमवशा समुपैति लक्ष्मी: //૪ इति धर्मसिंहसूरिविरचित - सरस्वतीभक्तामरसम्पूर्णम्। Jain Education International વાંછિત વિષયને વિષે આધારભૂત એવું જેનું ચરણકમલનું યુગલ, સંસારથી ઉત્પન્ન થયેલાં (કર્મ) લેપ વડે વ્યાપ્ત એવી મનુષ્યોની ઉપદ્રવરૂપી, તેમજ ભયરૂપી ભીંતનો નાશ કરતું ભકત દેવતારૂપી ભમરોના વિલાસની સમૃદ્ધિવડે લીલાનું આચરણ કરે છે. તેમજ જે (દવી) જેને (પ્રભુને) જનક માનીને જ જેના હસ્તમાં રમી તે વિશાળજ્ઞાનવાળા તીર્થંકરનો નિર્મળ પ્રકાશ અને લિપિરૂપી ઉત્પત્તિ દ્વારા આશ્રય લીધેલી તેમજ સરલ ગુણના ગૌરવવડે સુંદર પ્રકાશવાળી એવી (તે) મૃતદેવતા (સરસ્વતી)ને હું પણ નક્કી સ્તવીશ. ૧-૨ હે માતા ! હે સાધ્વી ! હે ઈશ્વરી ! એકદમ સમસ્ત શાસ્ત્રોના માર્ગને ગ્રહણ કરવાની (જાણવાની), સ્તોત્ર કહેવાને ઈરછા રાખનારા, તેમજ ભકિતની પ્રવૃત્તિમાં કુશળ એવા મારા વિષે તું સહસમુખી બુદ્ધિ આપ (અર્થાત્ હજાર પ્રકારની પ્રજ્ઞાથી વિભૂષિત કર (કેમકે) આપશ્રી વડે સત્કારાયેલો કયો મનુષ્ય સમર્થ (થતો) નથી ? ૩ હે સાધ્વી ! મનોહર ગણોના ભાજનરૂપ એવી તારી સ્તુતિ કરવાને, મેરૂ (લાખ ચોજનની ઉંચાઈવાળા પર્વત)ને આલિંગન કરવાને, તેમજ બે હાથ વડે સમુદ્રને તરી જવાને એ ત્રણ (કાય)કે જે ગુણો - ગુફાઓ અને જળવડે મુશ્કેલીથી પાર પામી શકાય તેમ છે, તેને સ્વયં (સ્વમતિવડે નિશ્ચય) કરવાને અત્રે કયો પંડિત સમર્થ થાય ? હે જનની ! પોતાના બાળક જેવા મારા માનસને તારી સ્તુતિનાં વચનોરૂપી મોતીથી પરિપૂર્ણ જોઈને ત્રિભુવનના લોકોની ઉકિતની સત્યતાવાળી પ્રીતિનો નિર્વાહ કરવાને અર્થે શું તારી ભકિતરૂપી હંસી માનસ પ્રતિ આવતી નથી (આવે જ છે કેમકે માનસ સરોવર પ્રતિ રાજહંસી જાય છે જ). જેની વાણી સુંદર છે એવી હે (શ્રુતદેવતા)! તું પ્રિય બોલે છે ત્યારે વીણાનો સ્વાભાવિક સ્વર(પણ) મૂચ્છને પામ્યો તો પછી જેને પ્રસિદ્ધ મનોહર આંબાની મંજરીઓનો સમુદાય અદ્વિતીય કારણ છે એવાને કોયલનો ટહુકો શ્રોતાઓને શું પ્રતિકૂલ ન લાગે? (અર્થાત્ તારા મધુર શબ્દરૂપી અમૃતનું પાન કર્યા પછી વીણાનો સ્વર કે કોયલનો ટહુકો કટુ લાગે એમાં શું નવાઈ? ૬ હે સરસ્વતી ! આ સંસારમાં ભકિતપૂર્વક તારા નામરૂપી મત્રનો જાપ કરનારા તથા ભરતક્ષેત્રમાં જન્મેલા મનુષ્યોના પાપસમૂહ કે જેણે મનુષ્યલોક તથા સ્વર્ગલોકનો વિરોધ કર્યો છે તે પાપસમૂહ, ભૂમંડળ અને આકાશનું આચ્છાદન કરીને રહેલાં સૂર્યના કિરણોથી ભેદાયેલાં રાત્રીસંબંધી અંધકારની જેમ જલદીથી નાશ પામે છે. ૪૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy