SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ किया जाता है वह त्रिभुवनजननी शारदा मेरे हृदय में स्थिर हो।५. जो समस्तपदार्थो में सत्ता के रूप में व्याप्त है; जिसके बिना समग्र जगत गतिहीन हो जाता है; जो वीणा-पुस्तक-धारिणी एवं हंस से मनोहर बाह्यस्वरूपवाली है तथा जो त्रिभुवन के द्वारा पूजायोग्य निर्मल-ज्ञानस्वरूपा है। कंधे ऊठाकर आक्षेपपूर्वक एक-दूसरे के साथ शत्रुता करनेवाले प्रतिवादी भी जिस निर्मलस्वरूपा का, सभी विवाद छोडकर, आश्रय करते हैं; विश्वव्यापिनी होने के कारण सभी (परस्परविरुद्ध) नय भी जिसमें एकरूप हो जाते हैं; जो अरिहंत के मुखरूपी तालाब में ही निवास करती है वह वाग्देवता मेरी रक्षा करे। ऐं नमः प्रमुखैर्मन्त्रैराराध्ये विश्वदेवते। अरुन्मणिलताजैव-प्रभावसुभगे जय आराध्या दर्शनैः सर्वैः सकलाभीष्टदायिनी । रातु बोधिं विशुद्धां मे वाग्देवी जिनभक्तिभृत् स्तूयमाने महानेकमुनिसुंदरसंस्तवैः । स्तुते मयापि मे देहि प्रार्थितं श्रीसरस्वती ॥७॥ ॥८॥ इति सरस्वतीदेवीस्तोत्रं सम्पूर्णम् ।। ૧૧ ભાષાન્તર विश्वव्यापी महत्ता को धारण करनेवाली एवं हृदयकमल में निवास करनेवाली जो देवी कविजनों को समग्र श्रुत के अमृतसागर के पार पहुँचाती है वह भगवती (भारती) परम कृपा करके मेरे मोहरूपी कपाटसंपुट को भेदकर मुझे अनुपम बोधि (ज्ञान) प्रदान करे। इन्द्रों की पंक्तियों एवं महर्षियों के सुंदर स्तोत्रो के द्वारा जिसके चरणकमल की स्तुति की गई है उस चिदानंदरूपा भगवती भारती की इस तरह जो मनुष्य स्तुति करता है वह अपने सभी मनोरथों की पूर्ति हो जाने से निरन्तर विकसित आनन्दस्वरूप साधक होकर मोह एवं द्वेष को जितकर शाश्वतसुख को प्राप्त करता है। ।समाप्तम्। હે ભારતી દેવતા! શ્રદ્ધાપૂર્વક આરાધના કરાયેલી, જગતના લોકોને સમ્યગજ્ઞાન વિગેરેની જયલક્ષ્મીને આપતી હે માતા ! તું જય પામ. વરદમુદ્રા, વીણા, માળા અને પુસ્તકને ધારણ કરનારી ચાર भुगवाणी (हे भाता) ! हंसवाहनवाजी ! द्रो पडे शता આશ્રયની સ્તુતિવાળી, શ્રીસૂરિમન્સની પ્રથમ વિદ્યાપીઠના સ્થાન ઉપર રહેનારી, શ્રીમાન ગૌતમસ્વામીના ચરણકમલની સેવા કરવામાં હંસી. समान, શ્રી જિનેન્દ્ર (અરિહંત)ના મુખકમલમાં વિલાસપૂર્વક હંમેશા તું વસે છે. (અને) જિનાગમરૂપી અમૃતસાગરની મધ્યભાગમાં બિરાજેલી ચંદ્ર સમાન કાંતિવાળી છો. કવિઓના હૃદયની લક્ષ્મીસ્વરૂપ ! ક્રીડા(રમત) -પૂર્વક प्रबोध शवामां सूर्यनी मला सरजी (हेहेवी!) लावती ! જલ્દીથી તું પ્રસન્ન થા (અને) મારા ઈચ્છિતને હે ભારતી ! તું આપ. श्री मुनिसुंदरसूरि-विरचितं श्रीसरस्वतीस्तोत्रम् । अनुष्टुप छंद ॥१॥ ॥२॥ आराद्धा श्रद्धया सम्यग्ज्ञानादि-जयश्रियम् । ददती जगतां मातर्जय भारति देवते ! चर्तुर्वरदवीणाक्ष-सूत्रपुस्तकभृद्भुजे। मरालवाहने शक्र-क्रियमाणाश्रयस्तवे आये श्रीसूरिमन्त्रस्य विद्यापीठे पदे स्थिते। श्रीमद्गौतमपादाब्जपरिचर्यामरालिके श्रीजिनेन्द्रमुखाम्भोज-विलासं वसते सदा। जिनागमसुधाम्भोधिमध्यासिनि विधुद्युते कविहृत्कमला क्रीडप्रबोधतरणिप्रभे। प्रसीद भगवत्याशु देहि भारति मेऽर्थितम् હે વિશ્વદેવતા ! એ નમઃ વિગેરે મન્ત્રો વડે હું આરાધના કરવા યોગ્ય છું. અરુણોદયની મણિલતા સમાન દેદીપ્યમાના કાંતિને જીતનારી પ્રભાવથી સુંદર ભાગ્યવાળી તું જય પામ. ૬ સર્વદર્શનો વડે આરાધના કરવા લાયક, સંકલ મનવાંછિતને આપનારી, જિનેશ્વરની ભક્તિથી ભરેલી વાણીની દેવી મને વિશુદ્ધ એવી બોધિ આપે. અનેક મહાન મુનિઓની સુંદર સ્તુતિઓ વડે સ્તવાયેલી અને મારા વડે પણ સ્તુતિ કરાયેલી શ્રી સરસ્વતી મારા ઈચ્છિતને તું माप. संपू. ॥३॥ ॥४॥ कलापकम् ॥५॥ २१ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy