SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ७७ 9 ૮૩ ૪ ૮૪ जीसा १ 3 डी माता ७८ સ્વાહા || ૧) મહાપ્રભાવિક સરસ્વતી યંત્ર ૧ ૫ ૨ ૮૧ ८ देवी ૪ सर २ स्वती २ ट्री ५ भम्यू ७ ७८ ८२ ८० ૧ Jain Education International નમઃ 33 २८ ૨૯ बुद्धिबल સરસ્વતી યંત્ર વિભાગ .... આ બંને યંત્રોના રોજ નભાવે દર્શન કરવાથી વિદ્યા ચડે. ભોજપત્ર કે તામ્રપત્ર પર અષ્ટગંધથી યંત્રને શુભમુહુર્તો પવિત્ર સ્થાનમાં રાખી સ્થાપન કરવો. ૨) સરસ્વતી યંત્ર कम्यू નદી સ્વ ન and add म्यू ૨ ૨૬ ૩૦ ૩૪ ૩૧ ૩૨ २७ अमुक ० આ યંત્રને નાગરવેલના પાન ઉપર સોમવાર અથવા ગુરુવારના દિવસે શુદ્ધતાપૂર્વક અષ્ટગંધથી લખવું. પાનમાં પોતાનું નામ માલકાંગણી (તેલ) થી લખી ખવરાવવાથી વિદ્યા ચડે. 3) सरस्वती यंत्रम् श्री सरस्वत्यै આ મંત્રને નાગરવેલના પાન ઉપર અષ્ટગંધ માલકાંગણી તથા વિદ્યા પ્રામિથિ લખી ખવરાવે તો વિધ્યા ચડે તથા કાલિચ વદને જિલ્લાથી લિખિજે વિદ્યા ચડે સત્યમ II આ મંત્રને ચાંદીની થાળીમાં કે તાંબાની અથવા કાષ્ટની તાસકમાં અષ્ટગંધથી, કેસથી અથવા રક્તચંદનથી છ વાર કે ૯ વાર રવિ અથવા મંગલવાથી ૪૧ દિવસ કે ૨૧ દિવસ સુધી ધૂપ કરવો. (ખાડો પડવો ન જોઈએ) અકલકરો મંત્રીને ખવરારે તો વિદ્યા અઢે બુદ્ધિ પ્રબલ થાય અને તોતડાપણું મટે. નીર मुक्लीं ४ माता Ψ ४) अनुभूतसिद्धसरस्वती यन्त्रम् २८ वं ७४ लं ९९ खं ४२ मं ऐं १९२ For Private & Personal Use Only चं ३३ ऐं गं५५ આ યંત્ર નૈષધમહાકાવ્યના રચયિતા સરસ્વતી ના વરદ પુત્ર મહાકવિ શ્રીહર્ષનું બનાવેલું છે. अं ३८ આ સરસ્વતી યંત્રને શુદ્ધ દિવસે સફેદ ભોજપત્ર પર સફેદ-ચંદન-કપૂર-મણશિલા-ગજ કેસરથી મિશ્રિત શાહી બનાવી કંદપુષ્પની દાંડી (સળી) ની રાત્રીના અંતિમ પ્રહરમાં લખવો. પૂજનમાં સફેદચંદન, સફેદપુષ્પ, ધૂપૃદીપ, અંગરાગ, સફેદવસ્ત્ર અને ગાયના દૂધની ખીર ને ખાઓની મિઠાઈ રાખી યંત્ર પૂજન કરવું. भं ११ યંત્ર પૂજન કરીને ઘી અને સાકલા(સાકર) નો હોમ કરવો. મૈં ચીન થી ૫૧ વાર ૫૧ દિવસ સુધી આકૃતિ દેવી. છેલ્લે દિવસે સાધર્મિક દંપતીને ભોજન કરાવી યંત્રને ધારણ કરવું. આ યંત્ર અત્યધિક ચમત્કારી પ્રભાવપૂર્ણ છે. જડ વ્યકિર્દી પણ વિજ્ઞાન-બુદ્ધિમાન થાય, વાણીસિદ્ધિ વિદ્યા-જ્ઞાન-યશની પ્રાપ્તિ થાય. તથા આધ્યાત્મિક ઉન્નતિને માટે પણ પ્રયોગ કરી શકાય છે. ૫) મંત્રયુક્તસારસ્વતચિંતામણી યંત્ર • 40 H તેઓએ ૧ વર્ષ સુધી અનન્યમથી. આ યંત્રની અંદર રહેલા મંત્રનો જાપ કરીને સરસ્વતી (ત્રિપુરા) દેવીને પ્રત્યક્ષ કરી અદ્વિતીય વિઘ્નતા પ્રાપ્ત કરી હતી. પ્રખરતમ પાંડિત્યપૂર્ણ કથનને વિદ્વાનો પણ ઉકેલી ન શકતા હોવાથી ફરી દેવીને પ્રત્યક્ષ કરી ઉપાય પુછ્યો. કે મારા કથનને લોકો કેવી રીતે સમજી શકશે ? જવાબ આપ્યો. આવીંરાત્રીએ મસ્તક ઉપર ભીના વસ્ત્રને બાંધવો. દર્દિ (મહા) નું પાન કરવું. જેથી કફની બહુલતા થશે એટલે બુદ્ધિમાં www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy