SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ હસતા મુખવાળી ! સુંદર ભાગ્યવાળી ! જંભિણી અને સ્તંભની વિઘાવાળી ! (૮) દુરિત પાપને બાળ-બાળ મોહરૂપા, મુગ્ધ (અભણ) ને જગાડનારી હે પૂજનીય! હે વાણી, હે ભાષા, હે વાચા, હે ભારતી ! હે સિદ્ધિદાયિની, હે સિદ્ધિથી સાધ્ય દેવી, હે ઉત્તમકવિઓની જિહવાસ્વરૂપ મારા કુબુદ્ધિરૂપી અંધકારનો નાશ કરો. ૫. અનુછુપ છંદના શ્લોકો બ્રહ્મચારી-વ્રતવાળો-મીનવાળો સ્વસ્થ ચિત્તવાળો સરસ્વતીનો ભકતજન તેરશના દિવસે ઇચ્છિત (આ સ્તોત્રના) પાઠથી પદાર્થનો લાભવાળો થાય. ૧૧. બંને પક્ષ (સુદ-વદ) માં તેરશના દિવસે એકવીશ સંખ્યાથી (૨૧ વાર) જે બુદ્ધિમાન પુરુષ નિરંતર સરસ્વતી દેવીનું ધ્યાન ધરીને પાઠ (જાપ) કરે છે. ૧૨. તે સર્વ પાપોથી મુકત થઈ, સૌભાગ્યવાળો, લોક પ્રસિદ્ધ થાય છે. પ્રિય વાંછિત ફળને આ લોકમાં જ પ્રાપ્ત કરે છે તેમાં સંશય (શંકા) નથી. ૧૩. મનવાંછિત ફળદાયક આ સરસ્વતીના સ્તોત્રને નિત્ય જે મનુષ્ય ભણે તે બ્રહ્મ(દેવ) લોકમાં પૂજાય છે. ૧૪. સંપૂર્ણ. ૪૬ अनुवाद સો° સે સૌ એ (મંત્રાક્ષરો રૂપી) શકિતના બીજવાળી, બ્રહ્માના મુખકમળરૂપ બને લી ! રૂપ-અરૂપના પ્રકાશવાળા, સકલગુણસ્વરૂપા ! નિર્ગુણી ! વિકારરહિતા ! તું સ્થૂલ ફૂપાં નથી, સૂક્ષ્મ (અદશ્ય) રૂપા નથી છતાં પણ જેનો વૈભવ જાણી શકાયો નથી એવી ! જાપ કરવા યોગ્ય વિશેષે જ્ઞાનના તત્ત્વવાળી ! વિશ્વસ્વરૂપા! વિશ્વવ્યાપિની ! દેવોના સમૂહોથી નમન કરાયેલી ! શાંત સ્વરૂપી ! (અને) નિત્ય શુદ્ધસ્વરૂપા! (તું છો.) ૬. હે દેવી! હું તને વંદન કરું છું અને તારી સ્તુતિ કરું છું. ખરેખર મારી જીવા (જીભ) નો કયારેય પણ તું ત્યાગ ન કરીશ. મારી બુદ્ધિ, વિરુદ્ધ (વિરત) ન થાઓ, મારું મન પાપને પ્રાપ્ત ન કરો, મને કયારેય કોઈપણ વિષયમાં દુઃખ ન થાઓ, પુસ્તક (ગ્રંથ) માં આકૂળતા (વ્યગ્રતા) ન થાઓ, શાસ્ત્રમાં, વાદમાં અને કવિત્વમાં મારી બદ્રિ વિસ્તાર પામો પણ કયારેય કુંઠિત ન થાઓ. ૭. જમણા હાથમાં માળાને અને ડાબા હાથમાં દિવ્ય ઉત્તમ સુવર્ણમય પુસ્તકને (ધારણ કરતી), જ્ઞાનથી જેનું સ્વરૂપ જાણી શકાય એવી, પવિત્ર કર (હાથ) કમલોવડે શાસ્ત્ર વા વિજ્ઞાનવાળાં શબ્દોથી પોતાની વીણાને વગાડતી, દિવ્ય (તજ) રૂપવાળી, અતિ ઉત્તમ કમલને ધારણ કરતી, અત્યંત પ્રસન્ન એવી, ક્રીડા કરતી ભારતી, શ્વેત (ઉજજવળ) હંસ ઉપર આરૂઢ થયેલી, આકાશમાર્ગે (ભમતી) વિહાર કરે છે. ભકિતથી નમ્ર (સરળ) બનેલો જે (ભકત) મનુષ્ય, પ્રત્યેક દિવસે (દરરોજ) પ્રાતઃકાલે (સવારમાં) આ રીતે મુખ્ય શ્લોકો વડે સ્તુતિ કરે છે. (તે) વાણીથી વાચસ્પતિ (ગુરુ) દ્વારા પણ ના જાણી શકાય એવા વૈભવવાળો, વાણીમાં કુશળ, ધોવાયેલા કાવ્વા (દોષ-પાપ) વાળો થાય, તે દેવી હંમેશા અર્થ (શબ્દ-અર્થ) લાભની ઇચ્છાવાળા તે મનુષ્યને પુત્રની જેમ રક્ષે, લોકમાં તેના સૌભાગ્ય અને કવિતા વિસ્તાર પામે, વિન અંતને પ્રાપ્ત કરે છે. ૮. ॐ (मंगल वाचक) श्री सरस्वती स्तोत्र के मंत्र के ऋषि मार्कण्डेय और आश्वलायन हैं, इस स्तोत्र के छंद स्रग्धरा और अनुष्टप हैं, देवता सरस्वती है, बीज ऐं है, वद वद इस मंत्र की शक्ति वद वद है, सर्व विद्या प्रसन्ना ये कीलक हैं, मेरी वाणी-सिद्धि के लिये, जप के लिये विनियोग है, તોત્રજૈમંત્ર તરા ... વવ વત્ની વવાદ્રિની કમ નિહાળે વસતિ વાદા... . છે ઈ ઈ ઈf a સરસ્વત્ય નમ:... .. ૩ () ચા (સ્થાપન) તે પ્રશ્નાર છે ને ! વતાયા હૈ.... १) दोनों अंगुठों में तर्जनी स्थापन करके बोलना। ૩ મ મંઝામ્ય નમ: | ૨) સોન હાથ પ્રથમ મંત્ની 3 ના . હું તર્નનળ્ય નમ: | ३) दोनों हाथों की मध्यमा अंगुली आगे करना। ॐ ऐं मध्यमाभ्या नमः । ४) दोनों हाथो की अनामिका अंगुली आगे करना। ॐधी अनामिकाभ्यां नमः। ५) दोनों हाथों की कनिष्ठा अंगुली आगे करना। ॐक्ली कनिष्ठिकाभ्यां नमः। ६) दोनों हाथों में हथैली अंगुली फिराते बोलना। ॐ सौ करतलकरपृष्ठाभ्यां नमः । વાÈવીના પ્રભાવ (કૃપા) થી, તેની વિદ્યા અને શીઘતાથી શાસ્ત્રનું જ્ઞાન નિર્વિઘ્નપણે હંમેશા પ્રગટ થાય છે. ત્રણેય લોકમાં કીર્તિ ફેલાય છે. સાક્ષાતપણે શારદાદેવી તેના મુખમાં નિવાસ કરે છે. તે દીર્ઘ આયુષ્યવાળો, લોકમાં પૂજય, સકલ ગુણોનો ભંડાર, અને ચિરકાળ સુધી રાજમાન્ય થયેલો ત્રણેય જગતમાં પંડિતોની સભામાં વિજયી થાય છે. ૧૦. १११ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy