SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ વડે તારી કૃપા પ્રાપ્ત કરાઈ છે. શ્રેષ્ઠ જ્ઞાનવંત પ્રાજ્ઞોના સમૂહવડે તારા પદ કમલો આદર પૂર્વક સારી રીતે સેવવા યોગ્ય હોય છે.૨૫. હું શારદા ! તું સૌંદર્ય, સૌહાર્દ, અને તેજોમયી છો, પ્રેમ પીસૃપના સબ્દો એવી મૈત્રી મયી છે, હે ભારતી ! તુંરાષ્ટ્ર-આનંદની લીલાના સ્થાનભૂત છો, વિશ્વ વિખ્યાત એવી સત્કીર્તિકાંતાનું નિવાસસ્થાન છે. २५. હે શારદે ! સર્વ દોષો રૂપ રાત્રિને વિષે તું સૂર્યજેવી તેજસ્વીની છે. સદ્ગુણોની પ્રાપ્તિરૂપ અંકુરાની ઉત્પત્તિ માટે ધારા ને ધરનારી ને છો, જ્ઞાનગંગાના અવતરણ માટે હિમાલય સમ છો. વિશ્વની સઘળી વિદ્યાઓની ધારિત્રી છો. २७. હે માતા શારદે ! તારા પ્રભાવથી કષ્ટ પણ મિષ્ટ બની જાય છે. અગ્નિના કણ પણ હિમકણ બને છે. કાલકૂટ ઝેર પણ પીપકણ બની જાય છે, પૃથ્વી સ્વર્ગ જેવી બને છે. અબુઝ પ્રબુદ્ધ जने छे. २८. હે શારદે ! તારા મુખરૂપી વાદળમાંથી ઉઠતો ગંભીરનાદ જે મેધના ગાવને પણ જીતી લે છે. તેને સાંભળવા માટે તારો ભક્તવર્ગ મયૂરની જેમ ઉત્સુક છે. २८. હે સરસ્વતી ! તારી ગુણવાર્તાના વૃંદને લખવામાં હજાર હાથ પણ ઓછા પડે છે, તેને ઉંચી નજરે જોવામાં તો વિદ્ધવૃંદ પણ પાછું પડે છે. 30. હૈ અમૃતનિઝરી ! સર્વ ચિંતાને ચૂરનારી, વિશ્વવિશ્વેશ્વરી વાગીશ્વરી ! તારા નામ મંત્રને જે એક ચિત્તે સ્મરે છે, તે પરમાનંદ લક્ષ્મીને તુરત જ પ્રાપ્ત કરે છે. 39. હે શારદે ! તારા ગુણોના સ્તોત્ર પાઠને ધારણ કરતા સાધક તારા પ્રસાદથી ઉત્તમ ભાગ્યભારને વહનારા બને છે. મંગલમાલાને વનારી થાઓ વળી નિત્ય મુક્તિપ્રભના અભિભાષાને વહનાતી थाखो. 32. સંપૂર્ણ ४3 अनुवाद चित्तकी चिंताको दूर करने में चिंतामणी सम, पंडितोके मानसरुपी कमलों के स्थानभूत, भक्त के चित्तरूपी चकोरको चंद्रसम, चतुराई में मुकुट सम शारदादेवी की में स्तवना करता हूँ ।१. हे विनयवनि ! मनोहर इंद्रो की स्तुति से प्रसिद्ध ज्ञान शक्ति देने के कार्य से प्रशंसा पाई हुई, केतकी पत्र सम नेत्रयुगल युक्त वाणीकी देवता, शारदादेवी मेरे मनमे स्थिरता करो। २. तीर्थंकर के मनोहर मुख कमल से उत्पन्न आनंदरत ! ज्ञान के Jain Education International विस्तार को करनेवाली ! सुंदर देह युक्ता !, ध्यान रक्ता!, आरक्त भक्तजनीं से युक्ता, हे वाणी की देवता ! आप विद्या दें ! ३. विघ्नसमूह रूप सिंहो में अष्टापद प्राणी समा, सभी प्रकार के कल्याण के निर्माण की माला देनेवाली, पंडितरुप भ्रमरों जिसके आसपास गुंजन करते है वह सरोवर के नीलकमल समी, शारदादेवी उत्तम-स्वभाव- देनेवाली हो । ४. नव्य न्याय और काव्यरूपी आकाश में सूर्य जैसी, तथा बुद्धि के स्थानभूता श्री हेमचंद्राचार्यजी आदि ज्ञानीओंको, हे भारती देवि! ने ही उत्पन्न कीये है, जैसे सूरज पूरब दिशामें ही उत्पनन होता है। वैसे ज्ञानीओं (पूरब दिशा सम तेरे) वहाँ ही उत्पन्न होते हैं । 4. सूर्यवत् चमकीले कुंडल धारणकरनेवाली, सर्व पाप और संतापके पर्वतको बिखेरनेवाली, पंडितोके चातुर्यद्वारा चित्तको चमत्कृत करनेवाली, भीतिको संहरनेवाली हे भारति ! में आपकी स्तवना करता हूँ । ६. जो अत्यंतशांत प्रभातमें भी तत्वदात्री, गौरवके धाम नृत्य हर्ष के प्रकर्ष को देनेवाली ! धैर्यदात्री हे शारदादेवि ! सन्मानदायक तेरा शुभनाम भी नही जपता है। वे सद्गुण के आलंबन बिना बडी अज्ञानताके सागर जैसे कारणमें डूबे हुए है। वे लाकमें वसंत होने पर भी अलोकाकाशमें बसते है। ७-८. तेरी साधना कभी सिद्धि देना नहि छोड़ती, जो कभी निष्फळ नहीं जाती। ऐसा सोचकर साधक समुह तेरी समीप आता है और साधनासे बुद्धि चाहता है। ९. यह देखकर ही लोकहेतुसे, प्रेमभाव देनेवाली, ज्ञान- भिक्षाकी प्रतीक्षा करनेवाली, मनोवांछित दात्री, हे शारदा ! प्रेमभावसे तेरे पास आया हूँ। मुझे विद्याधन और धर्म दे । १०. यदि तुझमें प्राज्ञतादान की शक्ति नहीं है, तो तुं देती हो तो भी वो ( प्राज्ञता) मेरे हृदय में नहि है । हे विद्याकी नदि ! यदि तुझमें प्राज्ञतादान की शक्ति है तो देर से क्यों ? सज्जनके हृदयमें सत्कार्यमें सत्वर यत्न होता है । १९. हे ब्रह्म संवादिनी ज्ञातमा भारती ! तु ही बुद्धिदान की सत् शक्तिका (सच्छक्तिकी) संवाहिनी है। गाठी अज्ञता के अंधेरे को नाश करनेवाली है क्योंकी तुं करुणाभावपूर्ण द्रष्टि को बहनारी हो । १२. ऐसा न हो तो अल्पज्ञता को वहन करनेवाली सौम्यताशाली वह सुसाधु संतति किनका आश्रय कर अज्ञता नाश करें और प्राज्ञोकी पंक्ति में अग्रेसर बनें । १३. हे पद्ममुखी ! अज्ञता के तांडव से दण्डित पण्डितें तेरे द्वारा मंडित कीये गये है । पाखंडवादों तेरे द्वारा खंडित कीए गये है। हे वाणी ! तुं ही कष्ट क्षय करनेवाली कलामंडित है। १४. १०६ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy