________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
પરોક્ષ રૂપમાં વિષમ ભાવ ચિંતનમાં ચાલતું હોય તે સ્મૃતિમાં લઈને તેના પ્રત્યે સમભાવ જાગૃત કરવો જોઈએ.
૨૧૬
एवमहं आलोइयं निंदियं गरिहियं दुर्गंछियं ।
सम्मं तिविहेणं पडिक्कतो, वंदामि जीण चउवीसं ॥
અર્થ :આ પ્રકારે હું મારા વ્રતોના અતિચાર દોષોની અને કષાય ભાવોની આલોચના, નિંદા, ગર્હ કરીને તેનાથી જુદો થાઉં છું. એવં તે દોષોને પૂર્ણ રૂપથી ત્યાગ કરીને ૨૪ જિનેશ્વર પ્રભુને વંદન કરું છું.
કાઉસગ્ગ આજ્ઞા પાઠઃ
હે ભગવાન આપની આજ્ઞા લઈને દિવસ સંબંધી પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિના માટે કાઉસગ્ગ કરું છું.
તપ ચિંતન વિધિ :- (પાંચમા આવશ્યકમાં—રાત્રિ પ્રતિક્રમણમાં)
નિં તવ ડિવખામિ, વૅ તત્ય વિવિંતદ્ છ માસી તપ કરવું ?
પાંચ, ચાર, ત્રણ, બે માસી તપ કરવું ? માસખમણ કરવું ? ૧૫,૮,૭,૬,૫,૪,૩,૨, ઉપવાસ કરવા ? ઉપવાસ, આયંબિલ, નિવી કરવી ? એકાસન, પુરીમદ્ગ, પોરિસી કરવી ? નવકારશી કરવી ?
।- ઉતરા. સૂત્ર અ. ૨૬ શક્તિ નથી, અભ્યાસ નથી. શક્તિ નથી, અભ્યાસ નથી. શક્તિ છે, અવસર નથી. શક્તિ છે, અવસર નથી. શક્તિ છે, અવસર નથી. શક્તિ છે, અવસર નથી. શક્તિ છે, અવસર છે, ભાવ છે. શાંતવ્ય : જે તપ જીવનમાં ક્યારેય ન કર્યું હોય તેને માટે કહેવું કે શક્તિ નથી, જે તપ પહેલાં કર્યું છે પરંતુ આજે કરવું નથી તેના માટે કહેવું કે શક્તિ છે પણ અવસર નથી અને જે તપ કરવું હોય તેના ઉત્તરમાં કહેવું કે શક્તિ છે, અવસર છે, ભાવ છે. તેના પછી જ કાઉસ્સગ્ગ પૂર્ણ કરવો અર્થાત્ પછી તેના આગળના પ્રશ્ન કરવાની અને ઉત્તર ચિંતન કરવાની જરૂર હોતી નથી.
નોંધ :- આ પાઠ રાત્રિ પ્રતિક્રમણના પાંચમા આવશ્યકમાં કાઉસ્સગ્ગમાં ચિંતન કરવાને માટે છે. ક્ષમાભાવ ચિંતનની સાથે તપ ચિંતન આ પાઠથી કરવું જોઈએ.
પ્રત્યાખ્યાન પાઠઃ
उग्गए सूरे णमुक्कारं सहियं पच्चक्खामि चउविहं पि आहारं असणं पाणं खाइमं साइम अण्णत्थऽणाभोगेणं, सहसागारेण अप्पाणं वोसिरामि અર્થ :- હે ભગવાન હું સૂર્યોદયથી લઈને નમસ્કાર મંત્ર બોલું નહિં ત્યાં સુધી ચારે આહારના પચ્ચખાણ કરું છું.
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org