________________
વિષયાનુક્રમ
ખંડ વિભાગ
ખંડ
૧ ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ ૨ | ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ ૩ આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ
વિષય
શિક્ષા-વાક્ય
+ શબ્દોને ન જુઓ, ભાવોને જુઓ. અવગુણની ચર્ચા ન કરો, ગુણ ગ્રહણ કરો. + પરંપરાઓના દુરાગ્રહમાં ન ફસાઓ.
♦ ઉદાર હૃદયી બનીને નૂતન તત્ત્વોનું અનુપ્રેક્ષણ કરો. સમભાવ અને સમાધિભાવોને ન ગુમાવો.
આગમ આધાર રહિત હાનિકારક પરંપરાઓને પકડી રાખવી એ ઉચિત નથી.
પૃષ્ટાંક
૧૭–૧૧૮
૧૧૯–૧૯૯
૨૦૦-૨૬૮
+ આગમ વિપરીત પરંપરાઓનો દુરાગ્રહ રાખવો એ અનુચિત છે. ♦ ઉત્કૃષ્ટ ત્યાગમાં પણ ધર્મ વિવેક રાખવો આવશ્યક છે. + અનુકંપા એ સમકિતનું મુખ્ય લક્ષણ છે. એનો નિષેધ કરાય નહીં. હિંસા અને આડંબરની પ્રવૃત્તિઓ ધર્મ નથી પણ ધર્મની વિકૃત પરંપરાઓ છે. તે તજવા યોગ્ય છે.
Jain Education International
અખૂટ સમભાવની ઉપલબ્ધિ થવી તે જ ધર્મ સાધનાઓની સાચી સફળતા છે.
→ ક્યાં ય પણ, કોઈ સાથે કર્મ બંધ ન કરવો, સમભાવોને જાળવી રાખવા, એ જ જ્ઞાનનો સાર છે.
ક્રોધ અને ઘમંડને સર્વથા તિલાંજલિ દેતા રહો.
→ ભાવોની શુદ્ધિ તથા હૃદયની પવિત્રતા એજ સાધનાનો પ્રાણ છે.
14
For Private & Personal Use Only
www.jainelibrary.org