SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત રજૂ કરી, સમાજને એકતા અને પ્રેમની સ્થિરતા માટે આદર્શ ચિંતન પ્રસ્તુત કર્યું છે. એકતાપૂર્વક સંવત્સરી ઉજવાય તેમાં જૈન સમાજની શોભા છે. સાથોસાથ દેશમાં સાર્વજનિક અવકાશ તથા લાખો જીવોને અભયદાન મળી શકે છે. ૧૧૮ હું આશા રાખું છું કે જૈન સમાજનો નેતાગણ સરળભાષામાં પ્રસ્તુત સંવાદનું અધ્યયન કરીને પોતાના કર્તવ્ય અને સમાજના હિતનો અવશ્ય વિચાર કરશે. సొంపుసావసా 卐 પ્રાસંગિક સાર વાક્ય 卐 (૧) આગમ તથા વ્યાખ્યાકાર સંમત સંવત્સરી ભાદરવા સુદ પાંચમ છે. (૨) સ્વયં કાલકાચાર્યે ભાદરવા સુદ પાંચમની સંવત્સરીની પ્રરૂપણા કરી હતી. 卐 GO FOOOOOOOF 卐 卐 (૩) કાલકાચાર્યે અપવાદિક પરિસ્થિતિમાં જ ચોથની સંવત્સરી કરી હતી. ૐ (૪)અપવાદિક પરિસ્થિતિમાં કરાયેલા કોઈપણ આચરણની નકલ કરવી કે તેને પરંપરા અથવા સિદ્ધાંત બનાવવો તે જિન શાસનનો મહાન અપરાધ છે અને આગમકારોની મહાન આશાતનાનું કૃત્ય છે. (૫)સંવત્સરીનું વિશેષ કર્તવ્ય છે- ભાદરવા સુદ પાંચમના દિવસે ઉપવાસ કરવો— નિશીથ સૂત્ર ઉ. ૧૦. 卐 (૬) ઉપવાસ કરવામાં અસ્ત તિથિ જોવી એ ઉચિત નથી. 卐 (૭) અસ્ત તિથિએ પર્વમનાવવાનું કોઈપણ જૈનાગમ કે જૈન પ્રાચીન ગ્રંથોમાં નિર્દેશ નથી. 卐 (૮) રાજેન્દ્રકોષ ભાગ-૪માં ઉદયતિથિએ જ પર્વ કરવા જોઈએ એવું સ્પષ્ટ પ્રરૂપણ છે. (૯)જ્યારે આજે પણ બધી તિથિઓ તથા બધી આગમિક પર્વ તિથિઓ 卐 ઉદયથી જ મનાય છે તો માત્ર સંવત્સરી કે પાખી માટે વિવાદ કરવો નિરર્થક છે તથા દુરાગ્રહ છે. 卐 || ઐતિહાસિક સંવાદ : પરિશિષ્ટ ખંડ-૧ સંપૂર્ણ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy