________________
ક
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
જો મરણની અપેક્ષાએ જ એક સમયની સ્થિતિ હોય તેમ એકાંત માનીએ તો શ્રેણી અવસ્થારૂપ અપ્રમત્તદશામાં વર્તમાન શ્રમણનું સ્ત્રીવેદ પરિણામમાં જવું અથવા તો નપુંસકતાના પરિણામમાં જવું, તે જ રીતે શ્રમણીનું પુરુષવેદના પરિણામમાં જવું માનવું પડે છે, પરંતુ અપ્રમત્ત દશામાં વિપરીત લિંગના પરિણામોને માનવા ઉપયુક્ત નથી.
છઠ્ઠા ગુણસ્થાનવર્તી પ્રમત્ત શ્રમણને પણ અન્યલિંગી પરિણામો હોય તે આ પ્રકારની ઉદયની પ્રબળતાથી સંભવે છે, પરંતુ અપ્રમત્ત અને શ્રેણીમાં વર્તમાન ઉચ્ચ દશાના શ્રમણાં માનવું એ અત્યંત વિચારણીય છે. આવા વિચિત્ર પરિણામોની દશામાં મરીને અનુત્તર આદિદેવોમાં ઉત્પત્તિ માનવી તે તેના કરતાં પણ વિચારણીય બાબત છે.
તેથી સ્પષ્ટ થાય છે કે એક સમયની સ્થિતિ સ્વભાવથી કે પરિણામથી હોય શકે છે, એકાંતે મૃત્યુની અપેક્ષાએ જ હોય તેમ નથી. (२) सामान्य रूपेण विशेष रूपेण आदिष्टष्य जीवस्य यद अव्यवछेदेन भवनं सा
સ્થિતિ ! (3) सर्व विरतिस्तु सर्व सावा अहं न करोमि इत्येवं रूपा, ततस्तत् प्रतिपत्ति उपयोग एक सामयिकोपि भवति । (४) आह च मूल टीकाकार-पढम समये कायजोगेण गहियाणं भास दव्वाणं बिइय समये वइ जोगेण निसर्ग काउण, उवरमंतस्स, मरणतस्स वा एक समयो लब्भइ । મન યોગ માટે ત્રીજે સમયે ૩૫રમ પ્રિય વ તત્ર સમયે મનયોrt Rષ્યતે | અહીં પરિણામોના સ્વાભાવિક પરિવર્તન થવાથી પણ એક સમયની સ્થિતિ હોવાનું ટીકાકારે સમજાવ્યું છે. (૫) અવધિજ્ઞાનની એક સમયની કાયસ્થિતિ માટે અને મને કથા વા अनंतर समये प्रतिपतति तदा अवधि ज्ञानस्य एक समयता भवति महा ५९॥ પરિણામો પરિવર્તિત થઈ જવાથી એક સમયમાં અવધિજ્ઞાન નષ્ટ થઈ જાય છે તેવું સ્વીકાર્યું છે અને મૃત્યુની અપેક્ષા પણ સ્વીકાર્યું છે. () અવધિજ્ઞાનની જેમ જ વિર્ભાગજ્ઞાનના એક સમયને ટીકામાં સિદ્ધ કર્યો છે. (૭) જીવાભિગમ ટીકા પૃષ્ઠ ૬૦માં ક્ષયોપશમની વિચિત્રતાથી એક સમયની સ્થિતિ માની છે.– સર્વ વિરતિ પરિણામય તાવરણ માં લોપમ વૈવિચાઃ समयेक संभवात । (૮) પ્રજ્ઞાપના સૂત્રની ટીકામાં અવધિજ્ઞાનનો એક સમય મરણત: પ્રતિપાતન fમથ્યાત્વે અમનો વાજીવાભિગમ ટીકા પૃષ્ઠ ૪૬૦માંવિર્ભાગજ્ઞાનની એકસમયતા માટે સખ્યત્વ તામતો જ્ઞાન માન એ પ્રમાણે કથન છે આ બંને વ્યાખ્યાથી પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org