________________
તત્ત્વશાસ્ત્ર ઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
(૨) ચોવીસ દંડકમાં ત્રૈકાલિક ઈન્દ્રિયો(બહુવચન) :– ભૂતકાળની અપેક્ષા સર્વે દંડકમાં અનંત, ભવિષ્યની અપેક્ષા પણ સર્વે દંડકમાં અનંત, વર્તમાનકાળમાં વનસ્પતિમાં અનંત, મનુષ્યમાં કયારેક સંખ્યાતા, કયારેક અસંખ્યાતા, સર્વાર્થ સિદ્ધ વિમાનમાં સંખ્યાતા, શેષ સર્વે દંડકમાં અસંખ્યાતા ઇન્દ્રિયો છે.
--
(૩) એક એક જીવની સર્વે દંડકોમાં ઇન્દ્રિયો :– ભૂતકાળમાં– એક નારકીએ પાંચ અનુત્તર વિમાન છોડીને સર્વે દંડકોના રૂપમાં ભૂતકાળમાં અનંત ઇન્દ્રિયો કરી. એ રીતે સર્વ દંડકોના જીવોએ પણ અનંત ઇન્દ્રિયો કરી. અનુત્તર દેવરૂપમાં ૨૨ દંડકના જીવોએ એક પણ ઇન્દ્રિય નથી કરી. મનુષ્યોમાં કોઈએ કરી નથી અને કોઈએ કરી તો આઠ અથવા ૧૬, વૈમાનિક દેવોએ અનુત્તર દેવરૂપમાં કોઈએ કરી નથી અને કોઈએ કરી તો ફક્ત આઠ જ કરી.
વર્તમાનમાં :-- સ્વયંની અપેક્ષા જેને જેટલી દ્રવ્યેન્દ્રિયો છે તેટલી કહેવી અને અન્યની અપેક્ષા સર્વત્ર નથી એમ કહેવું.
ભવિષ્યમાં :- પંચેન્દ્રિય અપેક્ષા ૮–૧૬ એમ અષ્ટાધિક હોય છે. એ જ રીતે ચૌરેન્દ્રિયમાં ૬–૧૨ આદિ, તેઇન્દ્રિયમાં ૪–૮ આદિ, બેઇન્દ્રિયમાં ૨-૪ આદિ, એકેન્દ્રિયમાં ૧,૨,૩ આદિ, મનુષ્યની અપેક્ષા સર્વએ કરવી જરૂરી છે. શેષની અપેક્ષા કોઈ કરશે અથવા નહીં પણ કરે અને કરશે તો ૮-૧૦ આદિ. એક-એક જીવની સર્વે દંડકોમાં ભવિષ્યકાલીન ઇન્દ્રિયો :
અપેક્ષા
અનુતર દેવ
મનુષ્ય તિર્યંચ
| મનુષ્યપણે નરક/તિ પંચે પણે
ભવ॰ વ્ય જ્યો॰ પણે ત્રૈવેયક સુધી વૈ પણે ૪ અનુત્તર દેવપણે સર્વાર્થસિદ્ધપણે
એકેન્દ્રિયપણે
બેઇન્દ્રિયપણે
તેઇન્દ્રિયપણે
ચોરેન્દ્રિયપણે
નારકીથી જૈવેયક સુધી
૮-૧૬ વ॰ અનંત
૮–૧૬ ૦ સં
નહીં
૦, ૮–૧૬ ૧૦ અનંત ૦, ૮, ૧૬ વ॰ અનંત
નહીં
૦, ૮, ૧૬ વ અનંત ૦, ૮, ૧૬ વ॰ સં
૦, ૮ ઉત્કૃષ્ટ-૧૬
૦,૮
૧૫૯
૦,૮
૦, ૧, ૨ ૧૦ અનંત
૦ ૨, ૪ ૧૦ અનંત
૦ ૪, ૮ ૧૦ અનંત
૦૬, ૧૨ વ॰ અનંત
૦, ૮
નહીં
નહીં
નહીં
નહીં
૦, ૮, ૧૬ વ॰ અનંત
૦, ૮, ૧૬ વ અનંત
૦, ૮, ૧૬ ૧૦ અનંત
૦, ૮, ૧૬ વ॰ અનંત
૦, ૮, ૧૬
૦,૮
૦, ૧, ૨ આ અ
૦૨, ૪
૦ ૦
૦૪, ૮ આ અ
૦૬, ૧૨ આ અ
વૈમાનિક, સં॰ = સંખ્યાતા,
સંક્ષિપ્ત શબ્દ નોંધ :- પંચે = પંચેન્દ્રિય, વ॰ = વગેરે, આદિ, વૈ આ = આદિ, અ = - અનંત, વ્યં॰ = વ્યંતર, તિ = તિર્યંચ, ભવ॰ = ભવનપતિ, જ્યો॰ જ્યોતિષી. સર્વાર્થ સિદ્ધ દેવ મનુષ્યપણે દ્રવ્યેન્દ્રિય ક૨શે. શેષ કયાંય પણ કોઈ દ્રવ્યેન્દ્રિય કરેશે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org