________________
ઉપદેશ શાસ્ત્રઃ ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ
૩૩
| ૩૪ .
.
- કર્મપ્રકૃતિ
૨૫ લેશ્યા
૧ ૩૫ | અણગાર માર્ગ ગતિ | ૨૧ ૩૬ { જીવાજીવ વિભક્તિ | ૨૭૪ ર૬૮ ૧૨ સુહુમ...નથી
૧૫૯ થHI..નથી ૧૦ થપા..નથી રર૩ોવ...નથી રિપ૧ તાત....નથી
રપર સંરણે ....નથી નોંધ:- ગુરુપ્રાણ આગમ બત્રીસીના ઉત્તરાધ્યયનમાં ચર્ચિત આ સર્વ ગાથાઓ મૂલ પાઠમાં રાખી છે, તેની ગાથા સંખ્યા લખી છે. તેરાપંથી-પ્રતમાં ક્રમાંક નથી લખ્યા પરંતુ ચર્ચિત ગાથાઓ બધી રાખી છે. જંબૂવિજય-પ્રતમાં કોઈ ગાથા રાખી નથી અને કોઈને ક્રમાંક વિના આપી છે. કોષ્ટકમાં અધ્યયનોના આગમિક નામો આપવામાં આવ્યા છે. દરેક અધ્યયનના શીર્ષકમાં તે અધ્યયનનો વિષય આપ્યો છે.]
ઉત્તરાધ્યયન સૂત્રનો સારાંશ સંપૂર્ણ in
ગાથા- મોસેક્શા પરે મળું, નહિં પડવંગને .
સરિસો દોડું વીતા, તખ્તા fમજવું જ જંગને ઉત્તરા–રા ભાવાર્થ : કોઈના દ્વારા કંઈ પણ દુર્વચન કે દુર્વ્યવહાર કરવા છતાં સાધુ તેની બરાબરી ન કરે. (અર્થાત્ તેના જેવો ન થાય) કારણકે દુર્વ્યવહાર કરનાર બાળ | છે, અજ્ઞાની છે, મૂર્ખ છે અને સાધક (ભિક્ષુક) જો તેની બરાબરી કરે તો તે પણ મુર્મોની કક્ષામાં ગણાશે. આથી, સાધકે કયારેય પણ ક્રોધમાં બરાબરી ન કરવી જોઈએ.
जाए सद्धाए एिक्खंतो, तमेव अणुपालिज्जा, वियहित्तु विसोत्तियं ।। ભાવાર્થ : જે ઉત્સાહથી, વૈરાગ્યથી અને જે ભાવનાથી સંયમ લીધેલ છે તે જ ઉત્સાહથી બધી માનસિક, વૈચારિક અને પારિસ્થિતિક બાધાઓને દૂર કરતાં થકા શુદ્ધ સંયમની આરાધના કરવી જોઈએ......આચારાંગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org