________________
છે
૧૯ર
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત :
,
-
-
(૧૦) પ્રથમ આચારાંગ સૂત્રની વાચના આપ્યા વિના કોઈપણ આગમ નિર્દિષ્ટ સૂત્રની વાચના દે તો પ્રાયશ્ચિત્ત – નિશીથ ૧૯. (૧૧) આચાર્ય ઉપાધ્યાય દ્વારા વાચના આપ્યા વિના કે આજ્ઞા આપ્યા વિના, કોઈ પણ સૂત્ર વાંચે તો પ્રાયશ્ચિત્ત – નિશીથ ૧૯ (૧૨) દશ બોલ યુક્ત ભૂમિ હોય ત્યાં પરઠવું જોઈએ –ઉત્તરાખુ–૨૪, ગા–૧ભ૮. (૧૩) રસ્તે ચાલતાં વાતો ન કરવી. – આચારાંગ ૨–૩–ર. (૧૪) વરે મgવો , અવિરવળ વેચT I – દશવૈ,૫,૬,૨
ઉતાવળે ચાલવું અસમાધિ સ્થાન છે. દશા, દ–૧ તે સમાજમાં ઉતાવળથી અર્થાત્ તેજ ચાલવાવાળા પ્રશંસા પ્રાપ્ત કરીને ખુશી થાય છે, એઅજ્ઞાનદશાનું પરિણામ છે. આગમમાં તેને પાપી શ્રમણ કહેવામાં આવેલ છે.—ઉત્ત-૧૭, ગo –૮. (૧૫) થોડીક પણ કઠોર ભાષા બોલવાનું માસિક પ્રાયશ્ચિત્ત; –નિશીથ–૨. ગૃહસ્થ કે સાધુને કઠોર વચન બોલવા અથવા તેની કોઈ પણ પ્રકારની આશાતના કરવી એ લઘુ ચૌમાસિક પ્રાયશ્ચિત્તનું કાર્ય છે–નિ,૧૧ અને ૧૩. રત્નાધિકોને કઠોર વચન કહે અથવા કોઈપણ પ્રકારની આશાતના કરે તો ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત –નિ ૧૦. (૧) દર્શનીય દશ્યોને જોવા અને વાજિંત્ર વગેરેના સ્થાનોમાં સાંભળવાને માટે જાય કે મકાનની બહાર આવીને જુએ તો લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત.
– નિશી, ૧૨ તથા ૧૭. (૧૭) રોગના આતંક સમયે આહારનો ત્યાગ કરવો જોઈએ.
–ઉત્તરા- અ– રદ, ગા—૩૪, ૩૫ (૧૮) ઝડપથી ખાવું, અતિ ધીરે ખાવું, બચકારા બોલાવતાં ખાવું-પીવું, નીચે ઢોળતાં ખાવું, સ્વાદ માટે સંયોગ મેળવવો, વગેરે પરિભોગેષણાના દોષ છે.
-- પ્રન–અ –૬. (૧૯) સાધુ સાધ્વીએ ત્રણ જાતના પાત્ર રાખવા કહ્યું છે. –ઠાણાંગ–૩. એના સિવાય ધાતુ હોય કે કાચ, દાંત, વસ્ત્ર, પત્થર વગેરે કોઈપણ પ્રકારના પાત્ર કલ્પતા નથી. – નિશીથ, ઉ–૧૧ (૨૦) આચાર્ય ઉપાધ્યાયની વિશિષ્ટ આજ્ઞા વિના વિષયખાવાનું પણ પ્રાયશ્ચિત્ત આવે છે. – નિશીથ, ઉ–૪ (૨૧) અન્ય સાધુ કાર્ય કરવાવાળા હોય તો કોઈપણ સેવા કાર્ય, શીવણ વગેરે સાધ્વી પાસે કરાવવાનું કલ્પતું નથી. અન્ય સાધ્વી કાર્ય કરનાર હોય તો સાધ્વી, સાધુ દ્વારા પોતાનું કોઈપણ કાર્ય કરાવી શકતી નથી. તે કાર્યમાં કપડા શીવવા હોય કે બજારથી લાવવા અથવા આહાર ઔષધ વગરે લાવવું દેવું – વ્યવહાર, ઉ–.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org