________________
ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ- : મહાવ્રતાદિ
૭
પરિશિષ્ટ
મહાવ્રત, સમિતિ-ગુપ્તિ, સંજયા :
f
આ વિષયો અન્યત્ર આવી ગયા છે તે માટે યથા સ્થાન જુઓ.
૧૬૧
=
(૧) મહાવ્રત - જુઓ સાંરાશ ભાગ-૮, પૃષ્ટ-૨૧૦ તથા ભાગ-૩, પૃષ્ટ ૧૭૧ થી ૧૯૦.
(૨) સમિતિ-ગુપ્તિ - જુઓ ભાગ-૮, પૃષ્ટ-૨૧૨ તથા ભાગ-૩, પૃષ્ટ-૧૭૩ થી ૧૭૫.
(૩) સંજયા(સંયત) - જુઓ ભગવતી સૂત્ર, સારાંશ ભાગ-૫, પૃષ્ટ-૨૯૦.
Jain Education International
અણમોલ ચિંતન
બીજાઓને માટે ફક્ત ઉત્સર્ગ વિધિનો એકાંતિક આગ્રહ રાખવો અને કસોટી કરવી, દોષ જોવા, પરંતુ પરિસ્થિતિ આવતાં જ પોતે અપવાદનું સેવન કરી લેવું;એ સંકુચિત તેમજ હીન મનોદશા છે.
For Private & Personal Use Only
95 96 95 95 95 95 95 95 95 95 95 95 95 95 975
ખરેખર તો પોતાને માટે કથની કરણીમાં ઉત્સર્ગ વિધિનો જ આદર્શ જીવનમાં રાખવો જોઈએ. મરવું મંજૂર પરંતુ દોષ લગાડવો નહીં, અપવાદનું સેવન કરવું નહીં. પરંતુ બીજાને માટે પરમ ઉદાર, અનુકંપા ભાવ રાખવો કે પોતપોતાની પરિસ્થિતિ, ભાવના, ક્ષમતા અનુસાર જીવ પ્રવૃત્તિ, પ્રયત્ન કરે છે. એવા વિચાર અને સ્વભાવ રાખવો તેમજ સમભાવ રાખવો એ પરમ ઉચ્ચ મનોદશા છે.
www.jainelibrary.org