________________
* ૧૫૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
1 જ્ઞાન
-
રે વાર
X
W
૩પ
બોલવાની રીત લખવાની રીત ૨૦ | રાત્રિ ભોજન
ત્યાગ અથવા (૧) ટાઈમથી
૧૦ વાગ્યા પછી ત્યાગ ૧૦ વાગે (૨) સંખ્યાથી
૨ વાર ઉપરાંત ત્યાગ અસિ: સોયઆદિ
૫ ઉપરાંત ત્યાગ તલવાર આદિ
ત્યાગ મસિ-પેન આદિ સાધન ૧૦ ઉપરાંત ત્યાગ ર૩ કૃષિઃ (૧) ખેતર વીઘા ત્યાગ (૨) વ્યાપાર જાતિ
૨ ઉપરાંત ત્યાગ (૩) રૂપીયા ઘર ઉપયોગમાં | ૫ હજાર ઉપરાંત ત્યાગ ૫ હજાર ૨૪ | ઉપકરણ(ઉપયોગી વસ્તુઓ) | ૩પ ઉપરાંત ત્યાગ | ૨૫ નવા આભૂષણ જાતિ અથવા નંગ ૫ ઉપરાંત ત્યાગ પ્રશ્નઃ આ નિયમ તો રપ છે તો પછી તેને ૧૪ નિયમ શા માટે કહે છે? ઉત્તર : શ્રાવકના દશમા વ્રતના પાઠમાં દ્રવ્ય આદિ' કહ્યું છે. ૧૪ આદિ સંખ્યા કહી નથી. પરંપરાથી ૧૪ સંખ્યા પ્રચલિત થઈ ગઈ છે. તેથી ૧૪ નિયમના નામથી પ્રસિદ્ધ થઈ ગયા છે. તેથી અહીં પ્રસિદ્ધ નામ જ દેવામાં આવ્યું છે પરંતુ દિનચર્યાના આવશ્યક નિયમોને જોડીને ર૫ બોલ કરી દીધા છે. જેના અંતરબોલોના કુલ પ0 કોલમ બની ગયા છે. નોંધઃ બાર વ્રત અને ચૌદ નિયમની નાની પુસ્તકો પણ ઉપલબ્ધ છે.
'. પરિશિષ્ટ-૫| - શિક કે નવ તત્ત્વઃ પચ્ચીસ ક્રિયા Iિ
પદાર્થ (તત્ત્વ) નવ છે. આ નવ તત્ત્વનું જ્ઞાન તેમજ શ્રદ્ધા એ સમ્યગ્દર્શનનું આવશ્યક અંગ છે. શ્રાવકને આ નવ તત્ત્વનું જ્ઞાન હોવું જ જોઈએ. જેનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે. (૧) જીવ – જ્ઞાન, દર્શનયુક્ત તેમજ ઉપયોગ ગુણવાળા, ચેતના લક્ષણવાળા અને સંસાર અવસ્થામાં જન્મ મરણ તેમજ ગમનાગમન રૂપ ગતિ આદિ કરવાવાળા જીવ દ્રવ્ય છે. જીવ તત્ત્વ અરૂપી છે, શાશ્વત છે, અસંખ્ય પ્રદેશ છે અને સંકોચ વિસ્તાર સ્વભાવવાળા છે અર્થાત જેને જેટલું શરીર મળ્યું હોય તેટલામાં આત્માનો સમાવેશ થઈ જાય છે. સંસારી અને સિદ્ધ આ બે તેની મુખ્ય અવસ્થા છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org