________________
શ્રી દેવસિક પ્રતિક્રમણુ વિધિ
ઈચ્છામિ ખમાસમણા ! વદિઈ જાવણિજાએ નિસીહિઆએ મથએણુ વદામિ.’
૮૧
૧ઇચ્છાકારેણ સદિસહ ભગવન્ ! ઇરિયાવહિય પરિક્રમાસિ? ઈચ્છ.' ઇચ્છામિ પદ્ધિમિઉં (૧) ઇરિયાવહિયાએ, વિરાહુણાએ, (૨). ગમાગમણે, (૩). પાણમણે,ખીચમણે,હરિયમળે,આસા ઉત્તિ ગપણગ–દગ,મટ્ટી મક્કડા સતાણા-સકમણે (૪)જે મે જીવા વિરાહિયા, (૫). એગિ ક્રિયા,એઇંદિયા,તેદિયા, ચરિક્રિયા પચિંદિયા. (૬). અભિયા, વત્તિયા, લેસિયા, સંઘાઇયા, સત્રક્રિયા, પરિયાવિયા, કિલામિયા, ઉવિયા, ઠાણાએ ઠાણું સ`કામિયા, વિચાએ વવરેાવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં. (૭)
૨ તસ્સ ઉત્તરીકરણેણં,પાયચ્છિત્તકરણેણ,વિસાહીકરણેણં,વિસલીકરણેણં,પાવાણ,કમ્માણ,નિશ્વાચણકીએ, ડામિ કાઉસ્સગ્ગ’. (૧).
૧. જીવનશુદ્ધિ કરનારને પ્રથમ પાપ દૂર કરવુ આવશ્યક હાઈ રસ્તે ચાલતાં લાગેલા પાપની આમાં માફી માગવામાં આવી છે તેમજ કયા કયા જીવાની વિરાધના થઈ છે તેનું વર્ણન છે.
૨. ઇરિયાવહિયા કર્યા છતાં જે પાપ ખાકી રહ્યું હોય તેની શુદ્ધિ માટે તથા ત્રણ શલ્યની શુદ્ધિ માટે આ સૂત્ર ખેલાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org