________________
શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર અન્નW ઊસિએણું નીસસિએણું, ખાસિએણે, છીએણું, જભાઈએણું, ઉડુએણું, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુછાએ (૧). સુહમેહિં અંગસંચાલેહિ, સુહમેહિં ખેલસંચાલેહિંસહમહિં દિસિંચા
હિં (૨).એવમાઈહિં આગારેહિં; અભો અવિ-- રાહિએ, હજજમે કાઉસ્સગ્ગ.(૩). જાવ અરિહંતાણું ભગવંતાણું, નમુક્કારેણં, ન પારેમિ (૪). તાવ કાર્ય ડાપણું, મેણું,ઝાણેણં, અખાણું વોસિરામિ. (૫)
અહીં એક લેગસ્સને “ચંદેસુ નિમ્મલયરા' સુધીને ન આવડે તે ચાર નવકારનો કાઉસ્સગ્ન કરે અને પછી નીચે મુજબ પ્રગટ લેગસસ કહે. ૨લેગસ્સ ઉજાગરે, ધમ્માતિસ્થચરે જિશે. અરિહંતે કિન્નઈટ્સ, ચઉવિસંપિ કેવલી ૧.
૧. આ સૂત્રમાં કાઉસગ્ગના બાર અને બીજા ચાર આગારો મળી કુલ સોળ આગારેનું વર્ણન છે, તેમજ કાસગ કરતાં શારીરિક અનિવાર્ય છૂટો રાખવામાં
માવી છે. આ સિવાય વધુ છૂટ લેવામાં આવે તો કાઉસ્સગ્ન ભંગ થાય તે જણાવ્યું છે.
૨. આ સૂત્રમાં ચોવીશ તીર્થકરેની નામપૂર્વક સ્તુતિ કરેલી છે તેથી તેનું બીજું નામ નામસ્તવ છે અને પંચપરમેષ્ઠી કે ૨૪ તીર્થકરનું સ્મરણ કરવાનું હોવાથી કાઉસ્સગ્નમાં લેગસ કે નવકાર ગણવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org