SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર પણ પાસે રાખવાની જરૂર છે. ત્યાર પછી કટાસણું, મુહપત્તિ અને ચરવળ લઈ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને જમણે હાથે સ્થાપનાચાર્ય સામે અવળો રાખી નવકાર તથા પંચિંદિય નીચે પ્રમાણે કહેવા. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમે આયરિ. ભાણું,નમો ઉવજઝાયાણું, નમો લોએ સવ્વસાહૂણું, એસો પંચ નમુક્કારે, સવયાવાણાસણ, મંગલાણું ચ સસિં , પઢમં હવઈ મંગલં. પંચિંદિયસંવરણ, તહ નવવિહબંભિચેરગત્તિધરા; ચઉવિકસાયમુક્કો, ઈ અારસ ગુણહિં સંજુનો.૧ પંચમહલ્વયજુરો, પંચવિહાયારપાલણસમન્થો; પંચસમિઓ તિમત્તો, છત્તીસગુણે ગુરૂ મજઝ. ૨ ( સાધુ મુનિરાજ સમક્ષ સામાયિક કે પ્રતિક્રમણ કરતાં નવકાર અને પંચિંદિય બોલવાની જરૂર નથી. પછી ખમાસમણ દેવું. ૧. આ મહામંત્ર છે, તેમાં પંચ પરમેઠીને નમસ્કાર કરવામાં આવ્યું છે, તેથી તેનું બીજું નામ “પંચમંગલ” સૂત્ર છે, તેમજ નવપદ હોવાથી નવકાર પણ કહેવાય છે. ૨. આ સૂત્રમાં આચાર્યના છત્રીસ ગુણોનું વર્ણન કર્યું છે. અને ગુરુની સ્થાપના કરતાં બોલાય છે. સ્થાપના સ્થાપતાં હાથ ઉંધ રાખવાનું કારણ કે વસ્તુ મૂકતાં તે હાથ રેખાય છે. અહિં સ્થાપના થાપતાં આચાર્યના છત્રીસ ગુણ મુકવાના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004916
Book TitlePanch Pratikraman Sutra Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, Vidhi, & Paryushan
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy