________________ = = = == = 5 જ પર ત્યાગી આત્માઓના આદર્શોને ધ્યાનમાં રાખો. એકજ શીયલ તણે બળે, ગયા મુગતિમાં તેહ રે. શી. 2 સાધુ અને શ્રાવક તણાં, વ્રત છે સુખદાયી રે; શિયલ વિના વ્રત જાણજે, કુસકા સમ ભાઈ રે. શી 3 તરૂવર મૂળ વિના સ્પે, ગુણ વિણ લાલ કમાન રે; શીયલ વિના વ્રત એહવું, કહે વીર ભગવાન રે. શી. 4 નવ વાડે કરી નિર્મળું, પહેલું શીયલજ ધરજો રે; ઉદયરત્ન કહે તે પછી, વતનો ખપ કરજે રે. શીવ પ શ્રી વૈરાગ્યની સઝાય. ઉંચાં મંદિર માળીયાં, સોડ વાળીને સૂતે; કાઢે કાઢો એને સહુ કહે, જાણે જનપેજ નહોતે. 1 એક દિવસ એ આવશે, મન સબળજી સાલે; મંત્રી મલ્યા સાવિ કારમા, તેનું કાંઈ ન ચાલે. એક 20 2 સાવ સેનાના સાંકલાં, પહેરણ નવ નવા વાઘા; ધોળું રે વસ્ત્ર એના કર્મનું તે તે શેધવા લાગ્યા. એક . 3 ચરૂ કઢાઇયા અતિ ઘણા, બીજાનું નહિ લેખું; ખરી હાંડલી એના કર્મની, તે તે આગળ દેખું. એક રે 4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org