________________ પર૫ : - - જીવન રથનાં ચકો સુખ અને દુઃખ છે, શ્રી આપસ્વભાવની સઝાય. આપ સ્વભાવમાં રે, અવધુ સદા મગનમેં રહેના છે જગત જીવ હે કરમાધિના, અચરિજ કછુઆ ન લીના છે આપ૦ લા તું નહીં કેરા કેઈ નહીં તેરા, કયા કરે મેરા મેરા છે તેહ હ સો તેરી પાસે, અવર સબે અનેરા છે આ૫૦ મે 2 વધુ વિનાશી તું અવિનાશી, અબ હે ઈનકું વિલાસી છે વધુ સંગ જબ દૂર નિકાસી, તબ તુમ શિવકા વાસી છે આપ૦ 3 છે રાગ ને રીસા દય ખવીસા, એ તુમ દુઃખકા દીસા, જબ તુમ ઉનકે દૂર કરીસા, અબ તુમ જગકા ઈસા છે આપ૦ 4 પારકી આશા સદા નિરાશા, એ હે જગ જન પાસા છે તે કાટનાકુ કરે અભ્યાસા, લહે સદા સુખ વાસા , આપ૦ 5 છે કબીક કાજી કહીક પાછ કબીક હુઆ અપભ્રાજી છે કબીક જગમેં કીતિ ગાજી, સબ પુદ્ગલકી બાજી આ પ૦ | 6 | શુદ્ધ ઉપગ ને સમતાધારો, જ્ઞાન ધ્યાન મનહારી એ કર્મ કલંકકું દુર નિવારી, જીવ વરે શિવનારી આપ૦ . 7 શ્રી શીયલની સક્ઝાય. ( ધન્ય ધન્ય એ દિન માહ-એ દેશી ) શીયલ સમું વ્રત કે નહિ, શ્રીજિનવર એમ ભારે; સુખ આપે જે શાશ્વતાં, દુર્ગતિ પડતાં રાખે છે. શી. 1 વ્રત પચ્ચખાણ વિના જુઓ, નવ નારદ જે રે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org