________________ પ૨. હંમેશાં ઉદ્દેશ સારે રાખે તે શાનિત મળશે. ભવિજનને જે પડિહે છે, જસ અધિક શીતળ ગુણ સહે છે; રૂપ દેખી ભવિજન મેહે છે. સુણે 4 તુમ સેવા કરવા રસિ છું, પણ ભારતમાં દૂર વસી , મહા મેહરાયકર ફસીઓ છું. સુ . 5 પણ સાહિબચિત્તમાં ધરી છેતુમ આણા ખડગ કર ગ્રહીઓ છે; પણ કંઈક મુજથી ડરીએ છે. સુણે. 6 જિન ઉત્તમ પૂંઠ હવે પૂરે, કહે પદ્મવિજય થાઉં શ્રે; તે વાધે મુજ મન અતિ નુ. સુણે૭ શ્રી સીમંધર જિન સ્તુતિ. સીમંધર જિનવર, સુખકર સાહિબ દેવ, અરિહંત સકળની, ભાવ ધરી કરૂં સેવ; સકલાગમ પારગ, ગણધર ભાષિત વાણી. જયવંતતી આણા, જ્ઞાનવિમલ ગુણખાણી. 1 1 શ્રી સિદ્ધાચલજીનું ચિત્યવંદન. શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે. અનંત સિદ્ધને એહ ઠામ, સકલ તીર્થને રાય; પુરવ નવાણું છુષભદેવ, જ્યાં ઠવિયાં પ્રભુ પાય. સુરજકુંડ સહમણે એ, કવયક્ષ અભિમ; નામિરાયા કુલમંડણે જિનવર કરૂં પ્રણામ. 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org