________________
નિત્ય નિમિત્ત બેમાં તે, ચઢયાં જેમ છોકરાં ૪૫૯ વાહણ, સયણ, વિલવણ, બંભ દિસિ ન્હાણ ભરોસુ. ૧. એ ચૌદ નિયમ દિન પ્રત્યે લીલા નહીં, લઈને સંક્ષેપ્યા નહીં. સચિત્ત, દ્રવ્ય, વિનય, ખાસડાં,વાહનતંબેળ ફળ,આસન, શયન, પાણી, અઘેલણ, ફળ, ફૂલ, ભજન, આચ્છાદને જે કેઈ નિયમ લઈ ભાગ્યાં.બાવીશ અભક્ષ્ય બત્રીશ અનંતકાયમાંહિ આદુ, મૂળા, ગાજર,પિંડ,પિંડાળુ, કસૂરે, ચરણ ખિલોડ, મરડાં, સેલર,કુણી આંબલી, વાઘરડાં,ગરસર, નીલ ગળે, વાળ ખાધી, વાશી કઠોળ, પિળી, રોટલી, ત્રણ દિવસનાં ઓદન, મધુ, મહુડાં, વિષ, હિમ, કરહા, ઘાલવડ, અજાણ્યાં ફળ, ટીંબરૂ,ગુંદાં બેર, અથાણું કાચું મીઠું, વિલ ખસખસ કેઠિંબડાં ખાધાં. લગભગ વેળાએ વાળું કીધું. દિન ઊગ્યા વિણ શીરાવ્યા.જે કઈ અને અતિચાર હુએ હેય તથા કર્મતઃ ઈગલકમે, વણકમે, સાડિકમે, ભાડિક મે, ફડિકમેએ પાંચ કર્મ, દંતવાણિજ્ય, લફખવાણિજ્ય, રસવાણિજ્ય, કેસવાણિજ્ય વિષવાણિજ્ય એ પાંચ વાણિજ્ય.જતપિલ્લણકમે, નિä છણકમે દલચ્ચિદાવયા, સરદતલાયસોસ@ય, અસ– ઈપષણયા. એસ પાંચ સામાન્ય. એ પન્નર કર્માદાનમાંહિ જે કઈ કીધાં, કરાવ્યાં અનુમાડ્યાં. અને જે કાંઈ સાવદ્ય કર્મ સમાચર્યા હોય. સાતમે ભેગોગ વિરમણ વ્રત વિધિઓ અનેરો જે કઈ અતિચાર પક્ષ) ૧૨
આઠમે અનર્થદંડ વિરમણ વ્રતે પાંચ અતિચાર.કંદપે કુકુઈએ અનર્થદંડ તે કહીએ. કામકાજ પાખે સુધા પાપ લાગ્યાં. મુખહાસ્ય, ખેલ, કૂતૂહલ, અંગચેષ્ટા કીધી, નિરર્થક લકને કર્ષણ, ગાડાં વહી ગામતરે કમાવાની બુદ્ધિ દીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org