________________
સંવછરી પ્રતિક્રમણ વિધિસહ
૩૮૩ ઇસમિતિ-તે અણજોયે હિંડયા. ભાષાસમિતિ તે સાવધવચન બેલ્યા,એષણસમિતિ તે તૃણ,ડગલ, અન્ન પાણી અસુઝતું લીધું, આદાનભંડમત્તનિ
ખેવસમિતિ–તે આસન,શયન, ઉપકરણ, માતરૂં પ્રમુખ અણપુંજી જીવાકુલ ભૂમિકાએ મૂક્યું, લીધું, પારિ ડાયનિકાસમિતિનતે મળ, મૂત્રમાદિક, અણપુજીજીવાળભૂમિકાએ પરઠયું.મનગુપ્તિ મનમાં આ—રૌદ્રધ્યાન ધ્યાયાં,વચનગુતિ-સાવધ વચન બેલ્યા.કાયગુપ્તિ-શરીર અણપડિલેહ્યું હલાવ્યું, અણુ પુજે બેઠા. એ અષ્ટપ્રવચન માતા તે સાધુતણે ધર્મ સદેવ અને શ્રાવકતણે ધર્મેસામાયિકપિસહ લીધે રૂડી પેરે પાન્યા નહિં.ખંડણવિરાધનાહુઇ.ચારિત્રાચાર વિષ ચિએ અનેરો જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂમ બાદર જાણતા અજાણતાં હુઆ હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડ ૩.
વિશેષતઃ શ્રાવકતણે ધર્મે શ્રી સમ્યકત્વ મૂળ બાર વ્રત સભ્યત્વતણ પાંચ અતિચાર,સંકો કંખ વિગિ
છા શંકા-શ્રી અરિહંતતણું બળ, અતિશય જ્ઞાનવમી, ગાંભીર્યાદિક ગુણ, શાશ્વતી પ્રતિમા, ચારિત્રોયાનાં ચારિત્ર,શ્રીનિવચનતણા સંદેહ કીધો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org