________________
૩૮૨
શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર પ્રભાવના દેખી મૂઢદપિણું કીધુ. તથા સંઘમાંહે ગુણવંતતણી અનુપબૃહણ કીધી. અસ્થિરીકરણ,
વાત્સલ્ય, અપ્રતિ, અભક્તિ નિપજાવી; અબહુ" મને કીધુ. દેકદ્રવ્ય, ગુરૂદ્રવ્ય, જ્ઞાનદ્રય સાધારણદ્રવ્ય, ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞા પરા વિણસ્યાં, વિણસતાં ઉવેખ્યાં. છતી શક્તિએ સારસંભાળ ન કીધી તથા સાધર્મિક સાથે કલહ કર્મબંધ કીધો, ૨તી, અષ્ટપડ મુકેશ પાખે દેવપૂજા કીધી, બિંબપ્રત્યે વાસકુપી ધુંધાણું કલશત ડબકે લાગ્યો, બિંબ હાથથકી હાડયું, ઊંસાસ-નિઃસાસ લાગે, દેહ ઉપાશ્રયે મલમાદિક લેહ્યું, દેહરા માંહે હાસ્ય ખેલ, કેલી કુતુહલ, આહાર, નિહાર કીધાં. પાન, સોપારી, નિદિયાં ખાધાં. કવણાયેરિયા હાથથકી પાડયા. પડિલેહવા વિસાર્યા. જિનભવને
રાશી આશાતના ગુરૂ ગુરૂણી પ્રત્યે તેત્રીશ આશાતના કીધી હાય, ગુરૂવચન તહત્તિ કરી વિજયું નહીં. દર્શનાચાર નિયિએ અને જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહિ. ૨.
ચારિત્રાચારે આડ અતિચાર પણિહાણગ જુનો, પંચહિં સમિ િતીહિં ગુનાહિં, એસ ચરિત્તાયારે, અવિહો હાઈ નાયો. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org