________________
શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર
૩૮૧ કળી, નોકારવાળી, સાપડા, સાપડી, દસ્તરી; વહી આળિયા પ્રમુખ પ્રત્યે પગ લાગ્યો, થુંક લાગ્યું, યૂકે કરીને અક્ષર માં . શીસે ધર્યો, કહે છતાં આહાર નિહાર કીધે જ્ઞાનદ્રવ્ય ભતાં ઉપેક્ષા કીધી. પ્રજ્ઞાપરાધે વિણચો.વિણસતો ઉવેખ્યા છતી શકિતએ સારસંભાળ ન કીધી. જ્ઞાનવત પ્રત્યે દ્વેષ મત્સર ચિંતવ્યો, અવજ્ઞા આશાતના કીધી,કોઈ પ્રત્યે ભણતાં ગણતાં અંતરાય કીધે, આપણે જાણપણાત ગર્વ ચિંતવ્યો.મતિજ્ઞાન,શ્રુતજ્ઞાન,અવધિજ્ઞાન,મન પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન એ પંચવિધ જ્ઞાનતણી અસહયું કીધી.કેઈ તતડ બોબડે હસ્ય,વિતર્યો, અન્યથા પ્રરૂપણ કીધી,જ્ઞાનાચાર વિષયિઓ અને જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહિ૦ ૧.
દર્શનાચારે આઠ અતિચાર, નિસ્પંકિય નિર્કખિય,નિરિવતિગિચ્છા અમૂઢદિરિડ અઉવવહ થિરીકરણે, વછલ્લ પભાવે અ૬. ૧.
દેવગુરૂધમંતણે વિષે નિશંકપણું ન કીધું, તો એકાંત નિશ્ચય ન કીધો, ધર્મ સંબધી ફળતણે વિષે નિઃસંદેહ બુદ્ધિદારી નહી સાધુ- સાદલ્હીના માલિન ગાત્ર દેખી દુાંછા નિપજ્વત્રિી, કુચારિત્રીયા દેખી ચારિત્રિયા ઉપર અભાવ હુએ,
મિથ્યાત્વતણી પૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org