________________
શ્રી પંચ પ્રતિક્રમણુ સૂત્ર
+
વીરિસંમિ, આયરણું આયારે, આ એસા પંચહા ભએિ. ૧ જ્ઞાનાચાર, દાનાચાર, ચારિત્રાચાર, તપાચાર,વીય્યાર,એપ વિધ આચારમાંહિ અને જે કાઈ અતિચાર સ વચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં-અજાણતાં હુએ હૈાય, તે સવિ હું મન, વચન, કાયાયે કરી મિચ્છામિ દુક્કડં, ૧.
૩૮૦
તત્ર જ્ઞાનાચારે આઠ અતિચાર; કાલે વિષ્ણુએ અહુમાણે, ઉવહાણે તહ અનિન્હવણે; વીંજણ અત્યં તદુભએ, અદૃવિહા નાણમાયારે. ૨. જ્ઞાન કાળવેળાએ ભણ્યા ગણ્યા નહીં,અકાળેભણ્યા.વિનયહીન, હુમાનહીન, યાગઉપધાનહીન, અનેરા કન્હેં ભણી અનેરે ગુરૂ કહ્યો.દેવગુરૂ વાંદણું, પદ્મિમણે,સજઝાય કરતાં, ભણતાં ગણતાં કરે? અક્ષર કાને માત્રાએ અધિક આછે ભણ્યા, સૂત્ર કડ઼ કહ્યું, અથ કુંડે કો, તદુભય કુડાં કહ્યાં, ભણીને વિસાર્યા, સાધુતણે ધમે કાજે અણુઉર્યે,દાંડા અણુપડિલેછે, વસતિ અણુશેાધે, અપવેસે, અસજઝાય અણુાજઝાયમાંહે શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત ભણ્યા ગણ્યા; શ્રાવકતણે ધર્મ સ્થવિરાવલિ, પદ્મિમણુ, ઉપદેશમાળા પ્રમુખ સિદ્ધાંત ભણ્યા ગણ્યા,કાળવેળાએ કાળે અણુઉ પઢયા, જ્ઞાને પગરણ, પાટી,પેથી, ડવણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org