________________
૨૯૨
શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર
પુરિમટ્ટુ, એકાસણું, એઆસણું, નીવિ, આંબિલ પ્રમુખ પચ્ચખાણ પારણું વિસાયુ,બેસતાં નવકાર ન ભણ્યા, ઉડતાં પચ્ચખ્ખાણુ કરવું વિસાયુ .... ગŠસી ભાગ્યું. નીવિ, આંબિલ, ઉપવાસાદિક તપ કરી કાચું પાણી પીધું વમન હુએ. બાહ્ય તપ વિષચિએ અનેરા જેકાઇ અતિચાર · ચઉમાસી૦ ૧૪. અભ્યંતર તપ-પાયચ્છિત્ત વિષ્ણુએ મન શુદ્દે ગુરુ કન્હે આલેાયણ લીધી નહીં. ગુરુદત્ત પ્રાય ચિત્ત તપ લેખાશુદ્ધે પહોંચાડયા નહી.દેવ, ગુરૂ,સવ, સામી પ્રત્યે વિનય સાચબ્યા નહીં. બાળ, વૃદ્ધ, પ્લાન, તપસ્વી પ્રમુખનું વૈયાવચ્ચ ન કીધું,વાચના, પૃચ્છના, ધરાવતના, અનુપ્રેક્ષા, ધર્મકથા લક્ષણ પંચવિધ સ્વાધ્યાય ન કીધા. ધર્મધ્યાન શુકલધ્યાન ન ચાયાં. આત્ત ધ્યાન રૌદ્રધ્યાન ક્યાયાં. ક ક્ષય નિમિત્તે લેાગસ્સ ક્રેશ, વીસના કાઉસ્સગ્ગ ન કીધા. અભ્ય ંતર તપ વિચિએ અને જે કંઈ અતિચાર ચઉમાસી દિવસમાંહિ. ૧૫.
#
વીર્યંચારના ત્રણ અતિચાર. અગૃિહિ અલવીરિએ પદવે, ગુણવે, વિનય, વૈયાવચ્ચ, દેવપૂજા, સામાયિક, પેાસહ,દાન, શીલ, તપ, ભાવનાર્દિક ધમ કૃત્યને વિષે મન, વચન, કાયાતણું હતુ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org