________________ ચઉમાસી પ્રતિકમણ વિધિસહ 293 બળ, છતું વીર્ય ગોપચ્યું. રૂડો પંચાંગ ખમાસમણ ન દીધાં. વાંદણાંતણા આવર્તાવિધિ સાચવ્યા નહીં. અન્યચિત્ત નિરાદરપણે બેઠા. ઉતાવળ દેવવંદન, પડિકમણું કીધું. વીર્યાચાર વિષયિઓ અનેરો જે કઈ અતિચાર ચઉમાસી. 16. નાણાઈ અટ્રક પવય સન્મ સંલેહણ પણ પન્નરકમેસુ બારસ તપ વિરિઅ તિગ, ચઉવીસસય અઈયારા છે 1 પડિસિદ્ધાણું કરણે પ્રતિષદ્ધ અભક્ષ્ય, અનંતકાય. બહુબીજ ભક્ષણ,મહારંભ પરિગ્રહાદિક કીધાં. જીવાજીવાદિક સૂક્ષ્મ વિચાર સદહ્યા નહીં. આપણી કુમતિ લગે ઉસૂત્રપ્રરૂપણા કીધી તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લાભ,રાગ દ્વેષ,કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, રતિ, અરતિ, પરંપરિવાદ,માયામૃષાવાદ,મિથ્યાત્વશલ્ય-એ અઢાર પાપસ્થાનક કીધાં, કરાવ્યાં, અનુમેઘાં હોય.દિનકૃત્ય, પ્રતિક્રમણ વિનય, વૈયાવચ્ચ ન કીધાં. અનેરું જે કાંઈ વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ કીધું, કરાવ્યું, અનુમાવું હોય એ ચિહુ પ્રકારમાંહે અને જે કોઈ અતિચાર ચઉમાસી દિવસમાંહી સૂક્ષ્મ, બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org