________________
૨૯
શ્રી પ'ચ પ્રતિક્રમણ સૂત્ર
માંહિ પેસતાં નિસીહિ” નિસરતાં આસહિ વાર ત્રણ ભણી નહીં. પૃઢવી, અપ, તેઉ, વાઉ, વનસ્પતિ,ત્રસકાયતણા સંઘટ્ટ,પરિતાપ, ઉપદ્રવ હુઆ. સથારા પેારિસીતણા વિધિ ભણવા વિસાર્યાં, પારિસીમાંહિ ઉંધ્યા, અવિધિએ સ થારા પાથર્યા.પારણાદિકતણી ચિંતા કીધી. કાળવેળાએ દેવ ન વાંઘા. પરિક્રમણ ન કીધુ . પેાસહ અસુરે લીધે, સર્વરે પાર્યાં. પ તિથિયે પાસહ લીધેા નહી. અગ્યારમે પૌષધાપવાસ વ્રત વિષયિએ અને જે કાઈ અતિચાર ચઉમાસી દિવસમાંહિ. ૧૧,
આરમે અતિથિસ વિભાગ નૃતે પાંચ અતિચારસચ્ચિત્તે નિખિશે સચિત્ત વસ્તુ હેઠ ઉપર છતાં મહાત્મા મહાસતી પ્રત્યે અસુઝતુ દાન દીધું, દેવાની બુદ્ધિએ અસુઝતુ ફેડી સુઝતું કીધું, પરાયુ ફેડી આપણુ કીધું. અણુદેવાની બુદ્ધિએ સુઝતુ ફેડી અસુઝતું કીધું, આપણું ફેડી પરાયું કીધું. વહેારવા વેળા ટળી રહ્યા, અસુર કરી મહાત્મા તેડયા. મત્સર ધરી દાન દીધું ગુણવંત આવે ભકિત ન સાચવી, છતી શકિતચે સ્વામિવાત્સલ્ય ન કીધુ, અનેરા ધમક્ષેત્ર સીદાતાં છતીશકિતએ ઉદ્ધૃર્યાં નહીં. દીન ક્ષીણુ પ્રત્યે અનુક પાદાન ન દીધું. આરમે અતિથિસવિ
Jain Education International
77
For Private & Personal Use Only
www.jainelibrary.org