________________
ચઉમાસી પ્રતિક્રમણ વિધિસહ
૨૮૯ ત્તિઓ સંઘટ્ટી. સામાયિક અણપૂછ્યું પાયું , પારવું વિસાયું. નવમે સામાયિક વ્રત વિષયિઓ અનેરા જે કઈ અતિચાર ચઉમાસી દિવસમાંહિ . ૯
દશમે દેશાવગાસિક વ્રતે પાંચ અતિચાર | આણુણે સિવણે | આણવણઓગે, પેસવણપગે, સદાણવાઈ, રૂવાણુવાદ, બહિયપુગલપખે છે નિયમિત ભૂમિકામાંહે બાહેરથી કાંઈ અણુવ્યું. આપણ કન્હ થકી બાહર કાંઇ મોકલ્યું. અથવા રૂપ દેખાડી, કાંકરા નાખી, સાદ કરી, આપણુ પણ છતું જણાવ્યું છે દશમે દેશાવગાસિક વ્રત વિષયિઓ અનેરા જે કઈ અતિચાર ચઉમાસી દિવસમાંહિ૦ ૧૦ |
અગ્યારમે પૌષાપવાસ વ્રત પાંચ અતિચાર છે સંથારૂ ચારવિહિ. અપડિલેહિય, દપડિલેહિય, સજજાસંથારએ મા અપડિલેહિય, દુ:પડિલેહિય,
ચાર પાસવર્ણ ભૂમિ પોસહ લીધે સંથારાતણી ભૂમિ નપુંજી.બાહિરલાં લહુડાં વડાં ઈંડિલ દિવસે શેધ્યાં નહીં, પડિલેહ્યાં નહીં. મારું અણપુ ન્યું હલાવ્યું, અણપુંજી જીવાકુલ ભૂમ્બિકાએ પરઠવ્યું.પરઠવતાં“અણુજાણહ જસુગહો”ન કહ્યો, પરઠયા પુઠે વાર ત્રણ “વોસિરે વોસિરે ન કહ્યાં. પોસહશાલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org