________________
ચઉમાસી પ્રતિક્રમણ વિધિસહ
૨૮૭ સુડા, સાલહી પડ્યા. અને જે કાંઇ બહુ સાવધ ખર કર્માદિક સમાચર્યા. વાશી ગાર રાખી,લીંપણે– ગુપણે મહારંભ કીધો,અણુશધ્યાચૂલા સંઘુકથા,ઘી, તેલ,ગોળ, છાશતણાં ભેજન ઉઘાડાં મૂકયાં.તે માંહિ માખી, કુંતી, ઉંદર, ગરોળી પડી, કીડી ચડી. તેની જયણા ન કીધી, સાતમે, ભેગેપબેગ વિરમણવ્રત વિષયિઓ અને જે કઈ અતિચાર ચઉમાસી દિવસમાંહિ ૭.
આઠમે અનર્થદંડ વિરમણ વ્રતે પાંચ અતિચાર, કંદપે કુકુકુઈએ. કંદર્પ લગે વિટચેષ્ટા, હાસ્ય, ખેલ, કુતૂહલ કીધાં. પુરુષ સ્ત્રીના હાવભાવ, રૂપ, શૃંગાર, વિષયરસ વખાણ્યા. રાજકથા, ભક્તકથા, દેશકથા, સ્ત્રીકથા કીધી, પરાઈ તાંત કીધી, તથા પશુન્યપણું કીધું, આત-રૌદ્રધ્યાન ધ્યાયાં. ખાંડા, કટાર, કેશ, કુહાડા, રથ, ઉખલ, મુશલ, અગ્નિ, ઘરટી, નિસાહે, દાતરડાં પ્રમુખ અધિકરણ મેલી દાક્ષિણ્ય લગે માગ્યાંઆપ્યાં. પાપોપદેશકી.અષ્ટમી ચતુર્દશીએ ખાંડવાદળવાતા નિયમ ભાંગ્યા.મુખરપણ લગે અસંબદ્ધવાકય બોલ્યા.પ્રમાદાચરણ,સેવ્યા, અંઘોળે, નાહણે, દાતણે, પગાઅણે, ખેલ, પાણી, તેલ છાંટયા, ઝીણે ઝીલ્યા, જુગટે રમ્યા, હિંચોળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org