________________
શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર
૨૮૬
એ ચૌદ નિયમ દિનગત રાત્રિગત લીધા નહી', લેઇને ભાંગ્યાં. આવીશ અભક્ષ્ય, બત્રીસ અનંતકાય માંહિ આદુ, સ્કૂલા, ગાજર, પિંડ, પિંડાળુ, કચુરા, સુરણ, કુંણી આંખેલી, ગળા, વાવરડાં ખાધો. વાળી કઠોળ, મેળા, રાટલી, ત્રણ દિવસનું એદન લીધુ . મધુ, મહુડાં, માખણ, માટી, વેગણ, પીલુ, પીચુ, પ પોટા, વિષ, હિમ, કરહા, ધાલવડા,અજાણ્યાં ફળ, ટી બરૂ, ગુંદા, મહાર, બેશર અથાણુ, આંબલ ર કાચું મીઠું, તિલ ખસખસ, કાર્ડિ બડા ખાધાં,રાત્રિ ભાજન કીધાં. લગભગ વેળાએ વાળુ કીધું, દિવસ વિષ્ણુઉગે શીરાવ્યા, તણા કતઃ પંદર કર્માદાન, ઇંગાલકમ્મે, વણુકમ્મે, સાડિકસ્મે, ભાડિકસ્મે, ફારિકમ્મે એ પાંચ કર્યાં,દતવાણિજે, લખવાણિજજે, રસવાણિજજે,કસવાણિજે,વિસવાણિજે, એ પાંચ વાણિજ્ય, જ તપિલણકમ્મે, નિલ છણકમ્મુ, દવગ્ગિદાવયા, સરદહતલાયસાસણ્યા, અસઇપેાસયા, એ પાંચ સામાન્ય,એવ' પંદર કર્માદાન બહુ સાવધ, મહાર ભ, ર ંગણુ, લીહાલા કરાવ્યા. ઈંટ નિભાડા પચાવ્યા. ધાણી, ચણા પાન્ન કરી વેચ્યાં. વાશી માખણ તવાવ્યાં.તિલ વહેાર્યાં. ફાગણ માસ ઉપરાંત રાખ્યા.દલીદા કીધા,આંગીઠા કરાવ્યા.શ્વાન,બીલાડા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org