________________
૨૮૪
શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર ભુલવ્યું, પડી વસ્તુ એળવી લીધી. ત્રીજે સ્થલ અદત્તાદાન વિરમણ વ્રત વિષય અને જે કાઈ અતિચાર ચઉમાસી દિવસમાંહિં. ૨.
ચેથે સ્વદારાસંતોષ, પરસ્ત્રીગમન વિરમણ વ્રત પાંચ અતિચાર, અપરિગ્રહિયા ઈત્તર૦ અપરિગૃહિતાગમન, ઇત્વપરિગૃહિતાગમન કીધું.વિધવા, વેશ્યા, પરસ્ત્રી, કુલાંગના, સ્વદાર શેકતણે વિષે દષ્ટિવિપર્યાસ કીધે, સાગ વચન બોલ્યા. આઠમ, ચૌદશ અનેરી પર્વતિથિના નિયમ લઈ ભાંગ્યા.ઘરઘરણ કીધાં, કરાવ્યાં. વર વહુ વખાણ્યાં. કુવિકલ્પ ચિંતવ્ય. અનંગકીડા કીધી. સ્ત્રીનાં અંગોપાંગ નિરખ્યાં. પરાયા વિવાહ જેડ્યા. ઢીંગલા ઢીંગલી પરણાવ્યાં. કામગતણે વિષે તીવ્ર અભિલાષ કીધો. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર સુહણે સ્વપ્નાંતરે હુઆ. સ્વિપ લાધ્યાં, નટવીટ, ટ્વીશું હાંસું કીધું. એથે સ્વદાર સંતોષ પરસ્ત્રીગમન વિરમણુવ્રતવિષચિએ અને જે કોઈ અતિચાર,
પાંચમે પરિગ્રહ પરિમાણવ્રતે પાંચ અતિચાર ધણ ધન્ન ખિત્ત વત્થ૦ ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂચ, સુવર્ણ, કુ, દ્વિપદ, ચતુષ્પદ, એ નવવિધ પરિગ્રહતણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી મુછ લગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org