________________
૨૭૯
ચઉમાસી પ્રતિક્રમણ વિધિસહ
સમિતિ–તે અણુયે હિંયા. ભાષા સમિતિ તે સાવધ વચન બોલ્યા,એષણસમિતિ-નેતૃણ ડગલ અને પાણી અસુઝતું લીધું, આદાનભંડમત્તનિખેણાસમિતિ–તે આસન શયન,ઉપકરણ, માતરું પ્રમુખ અણપુંજી જીવાકુલ ભૂમિકાએ મૂકયું લીધું પારિષ્ટાનિકાસમિતિ–તે મળ, મૂત્ર, શ્લેષ્માદિક અણુપુંજી જીવાકુળ ભૂમિકાએ પરઠવ્યું.મનમુક્તિ મનમાં આરૌદ્ર ધ્યાન ધ્યાયાં, વચનગુપ્તિ સાવદ્ય વચન બોલ્યા,કાયગુપ્રિ-શરીર અણપડિલેહ્યું હલાવ્યું અણુપંજે બેઠા. એ અષ્ટ પ્રવચન માતા તે સાધુતણે ધર્મ સદેવ અને શ્રાવકતણે ઘમે સામાયિક પોસહલીધે રૂડી પેરે પાન્યા નહિં, ખંડણ વિરાધના હુઈ ચારિત્રાચાર વિષાયિઓ અનેરા જે કોઈ અતિચાર ચઉમાસી દિવસમાંહિ સૂમ બાદર જાણતાં અજાણતાં હુઆ હોય, તે સવિ હુ મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કે ૩.
વિશેષતઃ શ્રાવકતણે ધર્મ શ્રીસભ્યત્વ મૂળ બાર વ્રત સંખ્યત્વતણા પાંચ અતિચાર,સંકા કંખ વિગિચછા શંકા-શ્રી અરિહંતાણું બળ, અતિશય જ્ઞાનલક્ષ્મી, ગાંભીર્યાદિક ગુણ, શાશ્વતી પ્રતિમા, ચારિત્રીયાનાં ચરિત્ર,શ્રી જિનવચનતણો સંદેહ કી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org