________________
ચઉમાસી પ્રતિક્રમણ વિધિસહ
ર૭૭ વળી, નેકારવાળી, સાપડા, સાપડી, દસ્તરી વહી, ઓળિયા પ્રમુખ પ્રત્યે પગ લાગ્યો,થુંક લાગ્યું, યૂકે કરીને અક્ષર માંજ, ઓશીસે ધર્યો, કહે છતાં આહાર વિહાર કીધે.જ્ઞાનદ્રવ્ય ભક્ષતાં ઉપેક્ષા કીધી. પ્રજ્ઞાપરાધે વિ .
વિસત ઉવેખે,છતી શક્તિએ સારસંભાળ ન કીધી. જ્ઞાનવંત પ્રત્યે દ્વેષ મત્સર ચિંતવ્યો.અવજ્ઞા આશાતના કીધી.કોઇ પ્રત્યે ભણતાં ગણતાં અંતરાય કીધો, આપણે જાણપણાતણે ગર્વ ચિંતવ્યો. મતિજ્ઞાન,શ્રુતજ્ઞાન,અવધિજ્ઞાન,મન ૫ર્યવજ્ઞાન, કેવળજ્ઞાન એ પંચવિધ જ્ઞાનતણી અસહણ કીધી.કોઇ તતડે બોબડે હસ્ય,વિતર્યો. અન્યથા પ્રરૂપણું કીધી. જ્ઞાનાચાર વિષયિ અને જે કોઈ અતિચાર ચઉમાસી દિવસમાંહિ૦ ૧. દર્શનાચારે આઠ આતચાર,
નિસંકિય નિક્કખિય,નિશ્વિતગિચ્છા અમૂઢદિ અઉવવૃહ થિરીકરણે, વચ્છલ પભાવણે અ૬. ૧.
દેવગુરૂધર્મતણે વિષે નિઃશંકપણું ન કીધું, તથા એકાંત નિશ્ચય ન કીધે, ધર્મ સંબંધી ફળતણે વિષે. નિઃસંદેહ બુદ્ધિધરી નહીં, સાધુ-સાધ્વીનાં મલમલિન ગાત્ર દેખી દુગંછા નિપજાવી, કુચારિત્રીયા દેખી ચારિત્રિયા ઉપર અભાવ હુઆ,મિથ્યાત્વતણી પૂજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org