________________
२७६
શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર વીરિયંમિ, આયરનું આયારે, ઈસ એસો પંચહા ભણિએ. ૧. જ્ઞાનાચાર, દર્શનાચાર,ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર,એ પંચવિધ આચારમાંહિ અને જેકેઈઅતિચાર ચઉમાસી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર, જાણતાં-અજાણતાં હુએ હોય, તે તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્ક. ૧.
તત્ર જ્ઞાનાચારે આઠ અતિચાર. કાલે વિષ્ણુએ બહુમાણે, ઉવહાણે તહ અનિન્હવણે વજણ અત્ય તદુભાએ, અવિહો નાણમાયારે. ૨. જ્ઞાન કાળ ળાએભાગો નહીં, અકાળેભ.વિનયહીન, બહુમાનહીન, ઉપધાનહીન, અનેરા કહે ભણી અને ગુરૂ કહ્યો. દેવગુરૂ વાંદણે પડિક્કમણે સજઝાય કરતાં, ભણતાં ગણતાં કૂડો અક્ષર કાને માત્રાએ અધિકે છે ભયે, સૂત્ર કૂડું કહ્યું, અર્થ ફૂડ કહ્યો, તદુભય કુડાં કહ્યાં, ભણીને વિચાર્યા. સાધુતેણે ધમેં કાજે અણુઉદ્ધર્યો, દાંડે અણુપડિલેહ્યું, વસતિ અણધ, અણુપસે, અસઝાય અજઝાયમાંહે શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત ભ ગણ્યો; શ્રાવકતણે ધર્મ સ્થવિરાવલિ, પડિમણું, ઉપદેશમાળા પ્રમુખ સિદ્ધાંત ભ ગયે.કાળવેળાએ કાજે અણુઉર્યો પઢ. જ્ઞાનોપગરણ, પાટી;પોથી, ઠવણી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org