________________
પાક્ષિક પ્રતિકમણ વિધિસહ
૧૮૭ પર–પરિવાદ, માયા મૃષાવાદ, મિથ્યાત્વા એ અઢાર પોપનિક કીધાં, કરાવ્યાં, અનુમધાં હાય; દિનકૃત્ય પ્રતિકમણ,વિનય,વૈયાવચ્ચ ન કીધાં.અને જે કાંઈ વીતરાગની આશા-વિરૂદ્ધ કીધું, કરાવ્યું, અનુમાઁ હેય, ૧ ચિહું પ્રકારમાંહે અને જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂમ, ભાદર જાણતા અજાણતા હુએ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુકડ. (૧૩) શ્રાવકના–પી-(ચામાસી–સંવછરી)
અતિચાર સમાપ્ત
૧. પ્રતિષિદ્ધ વસ્તુનું કરવું. ૨ કરવા ચોગ્ય અનુષ્ઠાનનું ન કરવું. ૩ વીતરાગના વચનની અશ્રદ્ધા કરવી અને ૪ વિપરીત પ્રરૂપણ કરવી એ ચાર પ્રકાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org