________________
૧૮૮
શ્રી પંચ પ્રતિકમણ સૂત્ર એવંકારે શ્રાવકતણે ધર્મ શ્રી સમ્યકત્વમૂલ બાર વ્રત એક એવીસ અતિચાર માંહિ અને જે કોઈ અતિચાર પક્ષદિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુએ હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. (કહી)
સવ્વસ્સવિ, પખિય દુચિંતિ,દુભાસિસ, દુચ્ચિઅિ, ઈછાકારેણ સંદિસહ-ભગવન્! ઈછે. તસ્સ મિચ્છામિ દુક્કડં. (કહી)
ઈચ્છકારી ભગવન પસાય કરી પેખિત પ્રસાદ કરશોજી,ગુરૂજી હોય તો તે કહે, નહીં તો પોતે નીચે પ્રમાણે કહે.
ચઉઘેણું, એક ઉપવાસ,બે આયંબિલ, ત્રણ નિવિ, ચાર એકાસણાં, આઠ બેસણાં,બે હાર સજઝાય, યથાશક્તિ તપ કરી પહોંચાડજો.
જે ઉપર પ્રમાણે તક (પ્રવેશ) યે હેય તો “પઈડિઓ” કહીએ, કરવાનું હોય તો “તહતિ” કહીએ અને ન કરવો હોય તો મૌન રહેવું.
(વાંદણુ બે દેવાં ) ઈચ્છામિ ખમાસમણ ! વંદિઉં જાવણિજજાએ નિસીહિએ (૧) અણુજાણહ મે મિઉગહે. નિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org