________________
શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર આવર્ત વિધિ સાચવ્યા નહીં. અન્યચિત્તનિરાદરપણે બેઠા, ઉતાવળું દેવવંદન, પડિકામણું કીધું. વીર્યાચાર વિષઈએ અનેરા જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહિ સૂક્ષ્મ બદર જાણતાં અજાણતાં હુએ હાય, તે સવ હું મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કે (૧૬).
નાણુઈઅઠપવય સન્મસંહણપણપરકમ્મસુ બારસતપવિરિ અતિગંચકવીસંસય અઈચારાના પડિસિદ્ધાણં કરણે - જે પ્રતિષેધ અભક્ષ્ય, અનંતકાય, બહુબીજ-ભક્ષણ, મહાભ પરિગ્રહાદિક કીધાં. જીવાજીવાદિક સૂમ વિચાર સદહ્યા નહીં, આપણી કુમતિ લગે ઉસૂત્ર પ્રાણી કીધી.તથાપ્રાણાતિપાત,મૃષાવાદ, અદત્તાદાન,મૈથુન, પરિગ્રહ,ક્રોધ, માન,માયા, લોભ, રાગદ્વેષ,કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, રતિ-અરતિ,
૧ શૂન્ય ચિત્તે
જ્ઞાનાદિના એટલે જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચારના આઠ આઠ, તે (૨૪), પ્રત્યેક વ્રતના એટલે શ્રાવકના બાર વ્રતના દરેકના પાંચ પાંચ, તે (૬૦), સમ્યક્ત્વ અને સંલેષણાના પાંચ પાંચ, તે (૧૦),કર્માદાનના (૧૫),પાચારના (૧૨)અને વીર્યાચારના (૩) એમ સર્વ મળી ૧૨૪ અતિચાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org