________________
૧૮૫
પાક્ષિક પ્રતિકમણ વિધિસહ કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડ (૧૪)
અત્યંતર તપ પાયછિત્ત વિણવા મનશુદ્ધ ગુરૂકહે આલેઅલીધી નહીં,ગુરૂદત્ત-પ્રાયશ્ચિત્તતપ લેખાધે પહોંચાડ્યો નહિં,દેવગુરુ સંવ, સાહલ્મિ પ્રત્યે વિનય સાચ નહિં ,બાલ,ઢ,ગ્લાન તપસ્વી પ્રમુખનું વૈયાવચ્ચ ન કીધું. વાચના, પૂછના, પરાવર્તન, અનુપ્રેક્ષા, ધર્મકથા લક્ષણએ પંચવિધ સ્વાધ્યાય ન કીધે ધર્મધ્યાન શુકલધ્યાન ન વ્યાયાં,આર્તા – ધ્યાન રોદ્રધ્યાન થાય. કર્મક્ષય-નિમિતે લેગસ્ટ દશ-વીશનો કાઉસ્સગ્ન ન કીધા અત્યંતર તપ વિજઈએ અને જે કાઈઅતિચાપક્ષ દિવસમાંહિ સૂમ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્ક (૧૫).
વીર્યાચારના ત્રણ અતિચાર અગિહિઅબલવિરિપઢવે,ગુણવે,વિનય,યાવચ્ચદેવપૂજ, સા
માયિક પોસહદાન, શીલ, તપ,ભાવનાદિક ધર્મકૃત્યને વિષે મન વચન કાયાણું છતું મળતું વીર્ય ગોપવ્યું. રૂડાં પચાંગ ખમાસમણ ન દીધાં. વાંદણાતણ ૧ ઈન્ટ અને શરીરની શક્તિ. ૨. આત્માની શક્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org