________________
૨૫૬
ભાગ્યવિધાયક ભામાશાહ.
માં આવે છે, સાંભળીએ છીએ કે સમાજની, ધર્મની ` અને દેશની અવનતિ થયેલી છે અને તેથી તેમાં સુધારા કરવાની તાત્કાલિક જ રૂર છે. અમે પણ આ વાતને સ્વીકારીએ છીએ; પરંતુ જે સમયે મનુષ્યેાનાં હૃદયામાંથી પ્રેમ, કરૂણા, મૈત્રી, સ ંપ અને નિ:સ્વાર્થ ભાવનાદિ સદ્દગુણેના નાશ થતા જોવામાં આવતા હોય, તે સમયે માનવસમાજની સાથે સાથે ધમ અને દેશની અવનતિ થયેલી જોવામાં આવે, તે તે શું સ્વાભાવિક નથી ? અલબત્ત તે સ્વાભાવિક જ છે; પરંતુ તે વિષયને એક ઐતિહુાસિક નવલકથાકાર તરીકે અમે ચવાનુ પસંદ કરતા નથી અને તેથી તેને અમે આટલેથી જ બંધ કરીએ છીએ.
વમાન સમયમાં વિધાતાની વિચિત્ર લીલાથી શુદ્ધ અને નિ`ળ પ્રેમને હૃદયમાં ધારણ કરનારાં મનુષ્યા થાડાં જોવામાં આ વતાં શે; તેા પણ તેવાં પ્રેમીયુગલા આ પુનિત ગણાતા હિન્દુસ્થા નમાં પૂર્વે ઘણાં થઇ ગયાં છે, એ નિર્વિવાદ સત્ય છે. હિન્દુસ્થાન દેશ તે આજે પણ એના એજ છે; પરંતુ સમય અને સ્થિતિમાં ફેરફાર થઇ ગયેલા હૈાવાથી માનવ-પ્રાણીઓનાં હૃદયામાં પણ તફાવત પડી ગયા છે અને તેથોજ પ્રેમનું સ્થાન મેાહે લઇ લીધુ છે. આ ઉપરથી પૂર્વે મેાહનું સ્થાન અસ્તિત્ત્વમાં જ નહેાતુ, એમ કહેવાના મમારો આશય નથી, તેમ એ પ્રમાણે માની લેવાનુ પણ નથી; પર ંતુ અમારે કહેવાના ભાવાર્થ મા એટલા જ છે કે હાલમાં મેહનું જે પ્રબળ સામ્રાજ્ય જામી ગયુ છે. તેવુ પૂર્વે સર્વથા ન હોતું.તે સમયે એવાં ઘણાં પ્રેમયુગલેા હયાતી ધરાવતાં હતાં કે જેમણે પેાતાના ધર્મની ખાતર, પેાતાના સમાજની ખાતર, પેાતાની કીર્તિની ખાતર અને પેાતાના ગેરવની ખાતર પોતાના પ્રિય પ્રાણની પણુ દરકાર રાખી નહાતી. આ વાતને માત્ર અમેજ કહીએ છીએ એમ નથી; કિન્તુ ઇતિહાસ તેની સાક્ષી પૂરે છે અને તેથી ઇતિહાસનાં રસિકજના અમારી વાતને સારી રીતે સમજી શકે તેમ છે. વિજય અને ચંપાનુ યુગલ પણ માવા પ્રેમીયુગલેા માંહેનું એક હતું. શહેનશાહ અકખરની રૂપશાલિની શાહજાદીના પ્રેમમાં નહીં સાતાં વિજયે જેમ પેાતાનાં હૃદયને સ્વસ્થ રાખ્યું હતું, તેમ ચપાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org