________________
જૈન નરરત્ન— ભામાશાહ.
પ્રકરણ ૧ લું.
ભ્રાતૃસ્નેહ.
उत्सवे व्यसने चैव दुर्भिक्षे शत्रुविग्रहे । राजद्वारे स्मशाने च यः तिष्ठति सः बान्धवः ।
વિક્રમ સંવત્ ૧૬૩૨ ના પવિત્ર શ્રાવણ માસના શુકલ સપ્તમીના દિવસ, ( જુલાઇ ઇ. સ. ૧૫૭૬ ) મેવાડના ઇતિહાસમાં સાનેરી અક્ષરાથી કાતરાયેલે અને યાદ રાખવા ચેાગ્ય ગણાય છે. આ દિવસને પવિત્ર ગણા કે અપવિત્ર ગણા અથવા તે તેને શુભ કહા કે અશુભ કહેા; પરંતુ તે દિવસે મેવાડના સુપુત્રાએ સ્વદેશ અને સ્વતંત્રતાના રક્ષણ માટે હલ્દીઘાટના ચાળીસ કેસના ચારસ પ્રદેશમાં પેાતાનુ ઉમદા લેાહી રેડયું હતુ. મેવાડના વીરકેશરી રાણા પ્રતાપસિ ંહૈ, તેના શૂરવીર સરદારાએ અને તેના નિમકહલાલ સૈનિકાએ સમરક્ષેત્રમાં તે દિવસે જે અસીમ સાહસ અને અતુલ શા દર્શાવ્યુ હતુ, તે ખરેખર અસાધારણ હતુ. એક આનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org