SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫. સફળતાનાં પાન આજની રીતને ભેજન સમારંભમાં જેટલું વપરાય છે, તેટલું જ એઠું મૂકાય છે અને તે પણ એ શિષ્ટાચાર લેખાય છે. જે આવા આચારને તમે શિષ્ટ આચાર માનતા થઈ જશે તે થાળી ઘેઈને પીનારને આચાર તમને અશિષ્ટ જણાશે અને તે વ્યક્તિ તરફ તમને આદરભાવ પણ ભાગ્યે જ જાગશે. શરીરને હાથ-પગ સાથે છે તે, શિષ્ટ આચાર યાને સદાચારને સંયમ અને સાદાઈ સાથે સંબંધ છે. મોજશેખ પાછળ ધૂમ પૈસા વેડફવા અને સત્કાર્ય પાછળ પાંચ રૂપીઆ ખર્ચવાની વાત સાંભળીને પણ ભડવું તે ઉદારતા ન કહેવાય. ધર્મના કાર્યોમાં જે ઉદાર દિલે પૈસા આપે છે તે ઉદાર અને જરૂરીઆતે વધારવા પાછળ તેમજ વિલાસને વધુ વેગવંતે બનાવવા પાછળ જે પૈસા ખર્ચે તે ઉડાઉ. ઉદારતા એ સદ્ગુણ છે. ઉડાઉપણું તે દુર્ગુણ છે. ઉડાઉપણું અસદાચારનું જ અંગ છે. સંસાર વધારનારા કાર્યોમાં પણ બને. સંયમી બને! સંસારને ક્ષય કરનારા કાર્યોમાં ઉદાર બને. અગ્રેસર બને! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004913
Book TitleSafaltana Sopan
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherVishwamangal Prakashan Mandir Patan
Publication Year1968
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy