SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩: સફળતાનાં સાપાન શ્રીમતા, ગરીખને આળસુ ગણીને હસી કાઢે છે. ગરીબ, શ્રીમતને ‘કાળાબજારીએ' કહીને વગેાવે છે. આ દેષદન ખતરનાક છે. પરદોષદર્શીનના આ જીવલેણ વ્યાધિને જડમૂળથી ઉખેડી નાખવા માટે સહુ નિદોષના દર્શનની ટેવ પાડે! આત્મનિરીક્ષણ તરફ વળે ! વિચાર તા કરી! જો શાંતિદાસ શેઠે જિનદાસ શેઠ ઉપર દોષના ટાલા નાખ્યા હૈાત તે શું પરિણામ આવત? દાનવીર જગડુશાહે દુષ્કાળ-પીડિત માનવા તેમજ પશુએને એમના જ ભાગ્યના ભરાસે છોડી દીધા હાત તે આજની સંસ્કૃતિના આશ્રિતામાં આત્મનિરીક્ષણની રુચિ એસરતી જાય છે અને તેથી જ કહીએ છીએ કે ભારતીય પરંપરાના ઉપકારક આશ્રયને ભૂલેચૂકે, પણ છેડશે નહિ ! સદાચારની સુવાસ માનવજીવનની સફળતાના ખીજો પાયા સદાચાર છે. સદાચાર સિવાય ઉદારતા શાલે નહિ. નાક વગરના માં જેવી કદરૂપી અસદાચારીની ઉદારતા અની જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004913
Book TitleSafaltana Sopan
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherVishwamangal Prakashan Mandir Patan
Publication Year1968
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy