SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ સફળતાનાં સાપાન અને દારચરિત મહાનુભાવેાના હૈયાના ભાવ વાંચીને ગુરુ મહારાજે ફરમાવ્યુ', 'જાઓ ! અનેના પાપ ધોવાઇ ગયાં. ફાઇને પ્રાયશ્ચિત્ત નહિ.' ૧૭: આવી ઉપકારક છે ઉદારતાની અસર. એટલે જ વાર વાર યાદ દેવડાવવી પડે છે કે લક્ષ્મીના મેાહ ઉતારી દઇને ઉદાર અનેા! લક્ષ્મીના દાસ ન અનેા! મને તેા લક્ષ્મીપતિ ખા! તે તમારા પુણ્યબળે તમારે ત્યાં આવે છે. નહિ કે ધનતેરસના દિવસે તેની પૂજા કરવાથી. ઉદારતા એ જીવનની સફળતાના પહેલા પાયા છે, તા ગભીરતા એ બીજે પાયેા છે. ગંભીરતા વગરની ઉદારતા ટકતી નથી. ઉદ્ગાર માનવ, ગંભીર પણ હાય, હાવા જોઈએ. તે સિવાય તેની ઉદારતા છીછરી અની જાય. વામણુ ગમે તેટલું' પહેાળુ હાય પણ જો ઊંડું ન હાય તા તેમાં પડતા પાણીના છાંટા પણ બહાર ઉંડવા જ માંડે, તેજ રીતે જે માનવીનું હૈયું વિશાળ ડેાય પણ ગંભીર ન હાય તે માનવી, નાની સરખી વાત પણ ભાગ્યે જ જીરવી શકે. ઉદાર અને ગ'ભીર માનવા તા સપત્તિ તેમજ વિપત્તિમાં સૂર્ય સમે! સમભાવ દાખવતા હાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004913
Book TitleSafaltana Sopan
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherVishwamangal Prakashan Mandir Patan
Publication Year1968
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy