SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ :૯ - સફળતાનાં પાન: ઊભું કરનારી દલીલ કરવી એ તે પિતાના જ વિકાસ પથમાં પથ્થરની આડ ઊભી કરવા બરાબર છે. જ્યાં ઉદારતા વસતી છે, ત્યાં ત્યાગવૃત્તિ હસતી હોય છે. થોડામાંથી થોડું પણ જરૂરીઆતવાળાને આપ્યા સિવાય એવા ઉદાર હૃદયવાળા માનવે રહી શકતા નથી. ' આજે શ્રીમંતોને ભેગને હડકવા લાગે છે. અને ગરીબોને ભાગને હડકવા લાગે છે. પછી પરિણામ શું આવે? એટલે ખાપીને આવાનું તેમજ ત્યાગીને માણવાનું વ્યસન એ શ્રેષમાં શ્રેષ્ઠ છે. જગતના સર્વ આસ્તિક દર્શનકારોએ આ સત્ય ઉપર એકસરખે ભાર મૂકે છે. એટલે જ ઉદારતાને વિચારના પણ મૂળરૂપે ગણવામાં આવી છે. આ ઉદારતાની એ તાસીર છે કે તે જેના જીવનમાં સ્થાન પામે છે તે વ્યક્તિ ઉપરાંત તેની આસપાસના વાતાવરણને પણ ચંદનવૃક્ષની માફક સુગંધમય–સદ્ભાવમય બનાવી મૂકે છે. એવા જ એક ઉદારચરિત્ર પુરુષની કથા હું રજુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004913
Book TitleSafaltana Sopan
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherVishwamangal Prakashan Mandir Patan
Publication Year1968
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy